ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ

author img

By

Published : May 10, 2020, 7:48 PM IST

મહેસાણા જિલ્લામાં રવિવારે કુલ 36 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં વડનગર કોલેજના 26 અને સાંઇક્રિષ્ણા હોસ્પિટલના 10 દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોવિડ-19ના 29 દર્દીઓ અને અન્ય જેટલા સંપર્કમાં આવેલા હોય પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેવા 7 દર્દીઓને રજા અપાઇ છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ

મહેસાણા: વડનગર મેડીકલ કોલેજમાંથી 26 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ 26 દર્દીઓમાંથી કોવિડ-19ના 21 દર્દીઓ અને અન્ય 5 દર્દીઓ કે જેઓ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા હતા તેવા પાંચ દર્દીઓ મળીને કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. વડનગર ખાતે 21 દર્દીઓને બે વાર રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે. જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન સારવારના અંતે આ દર્દીઓ કોરાના મુક્ત થયેલા છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા 12 દર્દીઓમાંથી 8 દર્દીઓ પણ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા હોય અને જેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તેવા 2 દર્દીઓને પણ રજા અપાઇ છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. લોકોને પણ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા મુજબ 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, 10 વર્ષથી નીચેના બાળકો, સર્ગભા બહેનો અને અન્ય રોગથી પીડાતા વ્યક્તિઓ ઘરમાં રહે અને સુરક્ષિત રહે.

મહેસાણા: વડનગર મેડીકલ કોલેજમાંથી 26 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ 26 દર્દીઓમાંથી કોવિડ-19ના 21 દર્દીઓ અને અન્ય 5 દર્દીઓ કે જેઓ કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા હતા તેવા પાંચ દર્દીઓ મળીને કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. વડનગર ખાતે 21 દર્દીઓને બે વાર રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે. જિલ્લા વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન સારવારના અંતે આ દર્દીઓ કોરાના મુક્ત થયેલા છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા 12 દર્દીઓમાંથી 8 દર્દીઓ પણ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા હોય અને જેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તેવા 2 દર્દીઓને પણ રજા અપાઇ છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
મહેસાણા જિલ્લામાં રવિવારે કોવિડ-19ના 29 દર્દીઓને રજા અપાઇ
જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. લોકોને પણ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા મુજબ 65 વર્ષથી ઉપરની વ્યક્તિઓ, 10 વર્ષથી નીચેના બાળકો, સર્ગભા બહેનો અને અન્ય રોગથી પીડાતા વ્યક્તિઓ ઘરમાં રહે અને સુરક્ષિત રહે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.