ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને લગ્નની સહાય અર્પણ કરાઇ - Mahisagar News

મહીસાગરઃ દિવ્યાંગોએ કોર્ટ મેરેજ કરી ગૃહત્યાગ કરેલ જેથી નવદંપતિ માટે નવા જીવનની શરૂઆતથી મુશ્કેલીઓ ઉભી થઇ પડી હતી. આર્થિક સમસ્યાને દૂર કરવા સમાજ સુરક્ષા કચેરી બન્ને દિવ્યાંગોની મદદે આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને લગ્નની સહાય અર્પણ કરાઇ
author img

By

Published : Nov 14, 2019, 9:48 PM IST

બન્ને દિવ્યાંગોને લગ્ન સહાય યોજનાની જાણકારી આપી હતી. જેથી નવ દંપતિએ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અરજી કરી અને આ દિવ્યાંગ જોડાને 50-50 હજાર મળી કુલ 1 લાખની સહાય મંજુર કરી બન્નેની પરિસ્થિતીને ધ્યાને રાખી અરજી કર્યાના ફક્ત 18 દિવસની અંદર સહાય ચુકવવામાં આવી હતી.

મળેલ રકમ દ્વારા બન્ને દિવ્યાંગોએ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરી અને બાકી રહેલ સહાયની રકમ દ્વારા રાકેશભાઇએ ભેંસ ખરીદી દૂધ વેચાણનો નવો રોજગાર શરૂ કર્યો હતો. હાલમાં સ્વરોજગારીથી આશરે માસિક 9 હજારની આવક મેળવે છે. ડામોર પરીવારના બન્ને દિવ્યાંગ અને ગરીબ પરીવારના નવ દંપતિ જોડા માટે નવા જીવનની શરૂઆત માટે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગનું સમાજ સુરક્ષા ખાતુ આર્શીવાદ નિવડ્યુ હતું.

બન્ને દિવ્યાંગોને લગ્ન સહાય યોજનાની જાણકારી આપી હતી. જેથી નવ દંપતિએ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અરજી કરી અને આ દિવ્યાંગ જોડાને 50-50 હજાર મળી કુલ 1 લાખની સહાય મંજુર કરી બન્નેની પરિસ્થિતીને ધ્યાને રાખી અરજી કર્યાના ફક્ત 18 દિવસની અંદર સહાય ચુકવવામાં આવી હતી.

મળેલ રકમ દ્વારા બન્ને દિવ્યાંગોએ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરી અને બાકી રહેલ સહાયની રકમ દ્વારા રાકેશભાઇએ ભેંસ ખરીદી દૂધ વેચાણનો નવો રોજગાર શરૂ કર્યો હતો. હાલમાં સ્વરોજગારીથી આશરે માસિક 9 હજારની આવક મેળવે છે. ડામોર પરીવારના બન્ને દિવ્યાંગ અને ગરીબ પરીવારના નવ દંપતિ જોડા માટે નવા જીવનની શરૂઆત માટે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગનું સમાજ સુરક્ષા ખાતુ આર્શીવાદ નિવડ્યુ હતું.

Intro:
લુણાવાડા,
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગાડીયા ગામના રહેવાસી ડામોર રાકેશભાઇ જાલુભાઇ એક પગે 65% દિવ્યાંગ છે. તેઓના લગ્ન પોરબંદર જિલ્લાના છાયા ગામના રહેવાસી અપારનાથી શાંતિબેન મોહનભાઇ જે 40% અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવે છે. 

Body:બન્ને દિવ્યાંગોએ કોર્ટ મેરેજ કરી ગૃહત્યાગ કરેલ જેથી નવદંપતિ માટે નવા જીવનની શરૂઆતથી મુશ્કેલીઓ ઉભી થઇ પડી. આર્થિક વિટંબણા દૂર કરવા સમાજ સુરક્ષા કચેરી બન્ને દિવ્યાંગોની મદદે આવી અને બન્ને દિવ્યાંગોને લગ્ન સહાય યોજનાની જાણકારી આપી જેથી નવ દંપતિએ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અરજી કરી અને આમ આ દિવ્યાંગ જોડાને 50-50 હજાર મળી કુલ રૂા. એકલાખની સહાય મંજુર કરી બન્નેની પરિસ્થિતીને ધ્યાને રાખી અરજી કર્યાના ફક્ત 18 દિવસની અંદર સહાય ચુકવવામાં આવી હતી. મળેલ રકમ દ્વારા બન્ને દિવ્યાંગોએ જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓની ખરીદી કરી અને બાકી રહેલ સહાયની રકમ દ્વારા રાકેશભાઇએ ભેંસ ખરીદી દૂધ વેચાણનો નવો રોજગાર શરૂ કર્યો. હાલમાં સ્વરોજગારીથી આશરે માસિક રૂા.નવ હજારની આવક મેળવે છે.  Conclusion:ડામોર પરીવારના બન્ને દિવ્યાંગ અને ગરીબ પરીવારના નવ દંપતિ જોડા માટે નવા જીવનની શરૂઆત માટે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગનું સમાજ સુરક્ષા ખાતુ આર્શીવાદ નિવડ્યુ. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.