ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટઃ વધુ 10 કેસ પોઝિટિવ કેસ નોંધાયા, 9 ડિસ્ચાર્જ

author img

By

Published : Oct 10, 2020, 10:50 PM IST

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવે કોરોનાના રોજ નવા આંકડા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવવા લાગ્યા છે. મહીસાગર જિલ્લામાં શનિવારે છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ સામે આવ્યા છે. આ સાથે મહીસાગર જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 1162 થઈ છે.

મહીસાગર કોરોના અપડેટઃ શનિવારના રોજ 10 કેસ, 9 ડીસ્ચાર્જ
મહીસાગર કોરોના અપડેટઃ શનિવારના રોજ 10 કેસ, 9 ડીસ્ચાર્જ

લુણાવાડા: જો કે, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. શનિવારના રોજ નોંધાયેલ 10 કેસમાંથી બાલાસિનોર ગ્રામ્યના 6 કેસ, લુણાવાડા ગ્રામ્યમાં 2 કેસ, ખાનપુર અને સંતરામપુર ગ્રામ્યમાં 1-1 કેસ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સજાગ થયું છે. હાલ જિલ્લામાં 79 દર્દીઓ સારવાર હેઠળ છે.

  • કુલ પોઝિટિવ કેસ 1,162
  • કુલ નેગેટીવ રીપોર્ટ 59,010
  • કુલ હોમ કોરોન્ટાઈનમાં 259
  • કુલ સક્રિય કેસ 79
  • કુલ ડીસ્ચાર્જ 1,042
  • કુલ મૃત્યું 41

અત્યાર સુધીમાં કોરોનાના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારે વધુ 9 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધીમાં કુલ 1,042 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 59,010 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 75 દર્દીઓ સ્થિર હાલતમાં છે અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે. આમ જિલ્લામાં કુલ 79 દર્દીઓ સારવાર હેઠળ છે.

લુણાવાડા: જો કે, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. શનિવારના રોજ નોંધાયેલ 10 કેસમાંથી બાલાસિનોર ગ્રામ્યના 6 કેસ, લુણાવાડા ગ્રામ્યમાં 2 કેસ, ખાનપુર અને સંતરામપુર ગ્રામ્યમાં 1-1 કેસ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સજાગ થયું છે. હાલ જિલ્લામાં 79 દર્દીઓ સારવાર હેઠળ છે.

  • કુલ પોઝિટિવ કેસ 1,162
  • કુલ નેગેટીવ રીપોર્ટ 59,010
  • કુલ હોમ કોરોન્ટાઈનમાં 259
  • કુલ સક્રિય કેસ 79
  • કુલ ડીસ્ચાર્જ 1,042
  • કુલ મૃત્યું 41

અત્યાર સુધીમાં કોરોનાના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારે વધુ 9 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધીમાં કુલ 1,042 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 59,010 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 75 દર્દીઓ સ્થિર હાલતમાં છે અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે. આમ જિલ્લામાં કુલ 79 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.