ETV Bharat / state

કોરોના વાયરસઃ મહીસાગરમાં ચીનથી મેડિકલમાં 9 વિદ્યાર્થી પરત આવ્યાં, ડૉક્ટરનો સેમિનાર

ચીનમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસ દાખલ ન થાય તે માટે સરકાર સચેત છે અને કોરોના વાયરસના લક્ષણ જણાય તો કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ, તે માટે મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં ડૉ. કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરનો સેમિનાર યોજાયો હતો.

author img

By

Published : Feb 9, 2020, 12:48 PM IST

મહીસાગર
મહીસાગર

મહીસાગરઃ કોરોના વાયરસને લઇને ભારત દેશ અને ગુજરાત સરકાર સતર્ક છે, ત્યારે મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડીસીન વિભાગના પ્રૉફેસર અને હેડ ડો. કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરનો સેમિનાર યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, જે મહીસાગર જિલ્લાના ચીનમાં મેડિકલમાં અભ્યાસ કરતા નવ વિદ્યાર્થીઓ પરત વતન આવ્યાં છે, ત્યારે મહીસાગર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આ પ્રકારના સેમીનારથી ડોક્ટર અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી શકે છે.

કોરોના વાઇરસને પગલે મહીસાગરમાં ડોક્ટરનો સેમિનાર યોજાયો

આ સેમિનારમાં ઉપસ્થિત મહીસાગર જિલ્લાના ડૉક્ટરને કોરોના વાયરસ વિશે માહિતી આપી હતી. જો કોરોના વાયરસના લક્ષણ દેખાય તો કઈ પ્રકારની સારવાર કરવી અને કઈ પ્રકારની તકેદારી રાખવી જેથી કોરોના વાયરસનો ફેલાવો થાય નહીં, તે માટે તમામ પ્રકારનું માર્ગદર્શન સેમિનારમાં આપવામાં આવ્યું હતું.

મહીસાગરઃ કોરોના વાયરસને લઇને ભારત દેશ અને ગુજરાત સરકાર સતર્ક છે, ત્યારે મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડીસીન વિભાગના પ્રૉફેસર અને હેડ ડો. કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરનો સેમિનાર યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, જે મહીસાગર જિલ્લાના ચીનમાં મેડિકલમાં અભ્યાસ કરતા નવ વિદ્યાર્થીઓ પરત વતન આવ્યાં છે, ત્યારે મહીસાગર જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આ પ્રકારના સેમીનારથી ડોક્ટર અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી શકે છે.

કોરોના વાઇરસને પગલે મહીસાગરમાં ડોક્ટરનો સેમિનાર યોજાયો

આ સેમિનારમાં ઉપસ્થિત મહીસાગર જિલ્લાના ડૉક્ટરને કોરોના વાયરસ વિશે માહિતી આપી હતી. જો કોરોના વાયરસના લક્ષણ દેખાય તો કઈ પ્રકારની સારવાર કરવી અને કઈ પ્રકારની તકેદારી રાખવી જેથી કોરોના વાયરસનો ફેલાવો થાય નહીં, તે માટે તમામ પ્રકારનું માર્ગદર્શન સેમિનારમાં આપવામાં આવ્યું હતું.

Intro:મહીસાગર:-
સમગ્ર ચીનમાં કોરાના વાઈરસ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે પડોશીદેશ ચીનમાંથી કોરાના વાઇરસનો પગપેસારો દેશ અને ગુજરાતમાં ન થાય તે માટે સરકાર સચેત છે અને કોરાના વાઈરસના લક્ષણ જણાય તો કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ અને તે માટે સમગ્ર મહીસાગર જિલ્લાના ડોક્ટર્સનો સેમિનાર મહીસાગર જિલ્લા પંચાયત મીટીંગ હોલ માં ડો કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયો.

Body: અત્યારે ચીનમાં કોરાના વાઇરસનો કહેર છે અને જેના કારણે પડોશી દેશ ચીનમાંથી કોરાના વાઈરસનો પગપેસારો સમગ્ર
ભારત દેશ અને ગુજરાતમાં ન થાય તે માટે સરકાર સતર્ક છે અને જો કોરાના વાઈરસના લક્ષણ જણાય તો દર્દીની કેવી રીતે સારવાર કરવી તે માટે ડોક્ટર્સના માર્ગદર્શન કેમ્પનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે અંતર્ગત મહીસાગર જિલ્લાના જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ હોલ ખાતે બી.જે.મીડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડીસીન વિભાગના પ્રોફેસર અને હેડ એવા તજજ્ઞ ડો કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સેમિનારમાં ઉપસ્થિત સમગ્ર મહીસાગર જિલ્લાના ડોક્ટર્સને કોરાના વાઈરસ વિશે માહિતી આપી હતી અને જો કોરાના વાઇરસના લક્ષણ દેખાય તો કઈ પ્રકારની સારવાર કરવી અને કઈ પ્રકારની તકેદારી રાખવી જેથી કોરાના વાઇરસનો ફેલાવો થાય નહીં તે તમામ પ્રકારનું માર્ગદર્શન સેમિનાર દરમ્યાન આપવામાં આવ્યું હતું.Conclusion: ઉલ્લેખનીય છે જે મહીસાગર જિલ્લાના ચીનમાં મેડીકલમાં અભ્યાસ કરતા નવ વિદ્યાર્થીઓ પરત વતન આવ્યા છે ત્યારે મહીસાગર
જિલ્લામાં તકેદારીના ભાગ રૂપે સાવચેતી રાખવી જરૂરી છે જેથી આ પ્રકારના સેમીનાર થી ડોક્ટર્સ ને જાણકારી મળી રહે અને જો કોઈ કોરાના વાઈરસના લક્ષણ જણાય તો પ્રાથમિક ઉપચાર કરી શકાય.

બાઈટ :- ડો મહેશ શુક્લા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.