ETV Bharat / state

કચ્છમાં પાણી નહીં, તો રૂપાણી સરકાર નહીંઃ કોંગ્રેસ - Gujarati news

કચ્છઃ જિલ્લામાં અછતની પરિસ્થિતિમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ નાજુક હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ભુજમાં કોંગ્રેસ દ્વારા તંત્રના પોકળ દાવાઓની વિરુદ્ધમાં ધરણાં યોજાયા હતા. જેમાં 'પાણી નહીં તો રૂપાણી સરકાર નહીં' જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવાયો હતો.

કોંગ્રેસના ધરણાં
author img

By

Published : May 3, 2019, 5:51 PM IST

ભુજના કલેક્ટર રોડ પર કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ પાણી અને અછતના મુદ્દે નારાજગી વ્યક્ત કરી સરકાર ખાલી પોકળ દાવાઓ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ભાજપ વિરોધી સૂત્રો પોકારવાની સાથે જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કચ્છમાં કોંગ્રેસના ધરણાં

નોંધનીય છે કે,ગઈકાલે પાણી પુરવઠાના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ કચ્છની મુલાકાત લઈ અછતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ભુજના કલેક્ટર રોડ પર કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ પાણી અને અછતના મુદ્દે નારાજગી વ્યક્ત કરી સરકાર ખાલી પોકળ દાવાઓ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ભાજપ વિરોધી સૂત્રો પોકારવાની સાથે જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કચ્છમાં કોંગ્રેસના ધરણાં

નોંધનીય છે કે,ગઈકાલે પાણી પુરવઠાના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ કચ્છની મુલાકાત લઈ અછતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Intro:કચ્છમાં અછતની પરિસ્થિતિ માં તંત્રના દાવા ઓ વચ્ચે પાણી ને ઘાસચારા ની સ્થિતિ નાજુક છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા વહે ત્યારે આજે ભુજ માં કોંગ્રેસ દ્વારા ધરણા કરાયાં હતા. પાણી નહીં તો રૂપાણી સરકાર નહીં જેવા સૂત્રો પોકાર્યા હતા.



Body:ભુજ ના કલેકટર રોડ પાર કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા આદમ ચાકી સહિત ના આગેવાનો એ પાણી અને અછત ના મુદ્દે નારાજગી વ્યક્ત કરી ને સરકાર ખાલી ડાબા કરી રહ્યા નું જણાવ્યું હતું. સૂત્રો પોકારવા સાથે કોંગ્રેસ જો વ્યવસ્થા નહીં થાય તો ઉગ્ર લડત ની ચીમલી ઉચ્ચારી હતી.

નોંધનીય છે કે ગઈકાલે પાણી પુરવઠા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા એ કચ્છ ની મુલાકાત લઈ ને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.