ETV Bharat / state

મગફળી કૌંભાડને લઈને કોંગ્રેસ કર્યો, ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ - Rakesh Kotwal

કચ્છ: જિલ્લામાં આવેલા ગાંધીધામના ખારીરોહમાંથી કોંગ્રેસ દ્વારા જનતા રેડ સાથે ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ મગફળી કૌભાંડ વધુ એકવાર સામે આવ્યા છતાં કોંગ્રેસની રજૂઆત, માંગણી તેમજ ધરણાના કોઈ જ પડઘમ પડ્યા ન હતા. સરકાર કૌભાંડીઓને છાવરશે તો ગાંધીધામથી ગાંધીનગર સુધીની આંદોલવ કરવાની ચીમકી પણ કોંગ્રેસે ઉચ્ચારી છે.

કચ્છમાં કોંગ્રેસે જનતા રેડ સાથે ખેડૂત સંવેદના યાત્રાનો કર્યો પ્રારંભ
author img

By

Published : Jun 30, 2019, 5:42 PM IST

Updated : Jul 1, 2019, 2:11 PM IST

કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂતોના નામે સરકારી વિભાગોમાં થયેલા વિવિધ કૌભાંડોના વિરોધમાં ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમાં 30 ટ્રેક્ટર સાથે આ યાત્રા ગાંધીનગર પહોંચીને કૌભાંડના પુરાવા રાજ્ય સરકારને સોંપશે અને કડક પગલા ભરવાની માગ કરશે.

વર્ષ 2017થી ગુજરાતમાં વિવિધ કૌભાંડો મુદ્દે રાજ્ય સરકાર ઘેરાયેલી છે. ખાસ કરીને મગફળી કાંડમાં રાજ્ય સરકાર તપાસ અને કાર્યવાહી કરવાનો દાવો કરે છે. તે વચ્ચે સંગ્રહિત મગફળીના જથ્થાને ઉંચા ભાવે ખરીદ્યા પછી નીચા ભાવે બજારમાં વેચવા મુકાઈ તે સાથે મગફળી કૌભાંડ વધુ એક વખત ઉજાગર કરી દેવાયું હતું. કોંગ્રેસે મગફળીમાંથી ધૂળ અને ઢેફા પકડી પાડ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્રએ રજૂઆત અને માંગણીઓ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.

કચ્છમાં કોંગ્રેસે જનતા રેડ સાથે ખેડૂત સંવેદના યાત્રાનો કર્યો પ્રારંભ

બીજી તરફ નાફેડના જવાબદારો પણ ચુપ છે, ત્યારે રવિવારે કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં કોંગ્રેસ કિસાન મોરચા સહિત કોંગ્રેસના વિવિધ પાંખના આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને કિસાન પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ યાત્રાને ખુલ્લી મૂકી હતી.

આ યાત્રા ગાંધીધામથી ગાંધીનગર પહોંચશે અને સરકારને પુરાવા સાથે સમગ્ર વિગતો રજૂ કરશે. આ વખતે પણ સરકાર જો પગલા નહીં ભરે અને કૌભાંડીઓને આ વર્ષે તો કોંગ્રેસ કાયદાકીય લડત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂતોના નામે સરકારી વિભાગોમાં થયેલા વિવિધ કૌભાંડોના વિરોધમાં ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમાં 30 ટ્રેક્ટર સાથે આ યાત્રા ગાંધીનગર પહોંચીને કૌભાંડના પુરાવા રાજ્ય સરકારને સોંપશે અને કડક પગલા ભરવાની માગ કરશે.

વર્ષ 2017થી ગુજરાતમાં વિવિધ કૌભાંડો મુદ્દે રાજ્ય સરકાર ઘેરાયેલી છે. ખાસ કરીને મગફળી કાંડમાં રાજ્ય સરકાર તપાસ અને કાર્યવાહી કરવાનો દાવો કરે છે. તે વચ્ચે સંગ્રહિત મગફળીના જથ્થાને ઉંચા ભાવે ખરીદ્યા પછી નીચા ભાવે બજારમાં વેચવા મુકાઈ તે સાથે મગફળી કૌભાંડ વધુ એક વખત ઉજાગર કરી દેવાયું હતું. કોંગ્રેસે મગફળીમાંથી ધૂળ અને ઢેફા પકડી પાડ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્રએ રજૂઆત અને માંગણીઓ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.

કચ્છમાં કોંગ્રેસે જનતા રેડ સાથે ખેડૂત સંવેદના યાત્રાનો કર્યો પ્રારંભ

બીજી તરફ નાફેડના જવાબદારો પણ ચુપ છે, ત્યારે રવિવારે કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં કોંગ્રેસ કિસાન મોરચા સહિત કોંગ્રેસના વિવિધ પાંખના આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને કિસાન પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ યાત્રાને ખુલ્લી મૂકી હતી.

આ યાત્રા ગાંધીધામથી ગાંધીનગર પહોંચશે અને સરકારને પુરાવા સાથે સમગ્ર વિગતો રજૂ કરશે. આ વખતે પણ સરકાર જો પગલા નહીં ભરે અને કૌભાંડીઓને આ વર્ષે તો કોંગ્રેસ કાયદાકીય લડત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Intro: કચ્છના ગાંધીધામના ખારીરોહ માંથી કોંગ્રેસ જનતા રેડ સાથે મગફળી કૌભાંડ વધુ એક વાર ખુલ્લું કર્યા પછી કોંગ્રેસની રજૂઆત માંગણી અને ધારણાનો કોઈ જ પડઘો નહોતો અંતે રાજ્ય સરકાર કૌભાંડીઓને છાવરશે તો ગાંધીધામ થી ગાંધીનગર સુધીની ચીમકી નો આજે કોંગ્રેસ દ્વારા અમલ કરાયો હતો ગાંધીધામ થી ખેડૂતો સાથે થયેલા અન્ય અને ખેડૂતોના નામે સરકારી વિભાગોમાં થયેલા વિવિધ કૌભાંડોના વિરોધમાં ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ કરાયો છે30 ટ્રેક્ટર સાથે યાત્રા ગાંધીનગર પહોંચી કૌભાંડના પુરાવા રાજ્ય સરકારને સોંપશે અને કહેવાતા નહીં પણ કડક પગલા ભરવાની માંગ કરાશે


Body:2017થી ગુજરાતમાં વિવિધ કમાન્ડો મુદ્દે રાજ્ય સરકાર પીસ માં છે ખાસ કરીને બહુ ગજેલા મગફળીકાંડ માં રાજ્ય સરકારે તપાસ અને કાર્યવાહી કરવાનો દાવો કરે છે તે વચ્ચે સંગ્રહિત મગફળીના જથ્થાને ઊંચા ભાવે ખરીદ્યા પછી નીચા ભાવે બજારમાં વેચવા મુકાઈ તે સાથે મગફળી કૌભાંડ વધુ એક વખત ઉજાગર કરી દેવાયો હતો કોંગ્રેસ મગફળીમાંથી ધૂળ અને ઢેફા પકડી લીધા પછી પોલીસ વહીવટીતંત્ર એ રજૂઆત અને માંગણીઓ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરી નથી બીજી તરફ નાફેડના જવાબદારો પણ ચુપ છે ત્યારે આજે કોંગ્રેસ ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો જેમાં કોંગ્રેસ કિસાન મોરચા સહિત કોંગ્રેસના વિવિધ પાંખના આગેવાનો જોડાયા હતા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને કિસાન પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા એ યાત્રાને ખુલ્લી મૂકી હતી આ યાત્રા ગાંધીધામથી ગાંધીનગર પહોંચશે અને સરકારને પુરાવા સાથે તોફાની સમગ્ર વિગતો રજૂ કરાશે . પહેલા થયું તેમ આ આ આ વખતે પણ સરકાર જો પગલા નહીં ભરે અને કૌભાંડીઓને આ વર્ષે તો કોંગ્રેસ કાયદાકીય લડત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉરચારી હતી

બાઈટ-------પાલ આંબલીયા. કિસાન પ્રમુખ કોંગ્રેસ ગુજરાત

બાઈટ----- અર્જુન મોઢવાડિયા ...કોંગ્રેસ આગેવાન


Conclusion:
Last Updated : Jul 1, 2019, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.