નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શનિવારે બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. બાર એસોસિએશનમાં કુલ 600 ઉપરાંત વકીલ મતદારો નોંધાયેલા છે. જે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.
નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં યોગીબેન કિરીટભાઈ બારોટ તેમજ પંકજકુમાર હરિભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.