ETV Bharat / state

ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા

author img

By

Published : May 27, 2020, 8:26 PM IST

ખેડાના વલેટવા ગામ ખાતે આવેલા મનકામેશ્વર મહાદેવ મંદિર તરફથી લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન ગામોમાં જઈ જરૂરિયાતમંદ લોકોને સતત ભોજન સેવા આપવામાં આવી રહી છે.

ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા
ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા

ખેડા:કોરોના મહામારીને પગલે લોકડાઉનના કપરા સમયમાં નડિયાદ તાલુકાના વલેટવા ગામના મનકામેશ્વર મંદિર દ્વારા જરૂરિયાતમંદને ગામેગામ ફરી ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન બનાવી શ્રમિક અને ગરીબ જરૂરિયાતમંદોને ગામેગામ ઘેરઘેર જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા
ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા

આ સેવાકીય પ્રવૃત્તિને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ઘેરઘેર ભોજન ઉપલબ્ધ કરાવી મનકામેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા સામાજિક જવાબદારી નિભાવી જનસેવા એ જ પ્રભુસેવાની ભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે.

ખેડા:કોરોના મહામારીને પગલે લોકડાઉનના કપરા સમયમાં નડિયાદ તાલુકાના વલેટવા ગામના મનકામેશ્વર મંદિર દ્વારા જરૂરિયાતમંદને ગામેગામ ફરી ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન મંદિર દ્વારા નિ:શુલ્ક ભોજન બનાવી શ્રમિક અને ગરીબ જરૂરિયાતમંદોને ગામેગામ ઘેરઘેર જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા
ભૂખ્યાંને ભોજનનો ધર્મ પાળતું ખેડાનું મહાદેવ મંદિર, જરૂરતમંદોને અવિરત ભોજન સેવા

આ સેવાકીય પ્રવૃત્તિને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. ઘેરઘેર ભોજન ઉપલબ્ધ કરાવી મનકામેશ્વર મહાદેવ મંદિર પરિવાર દ્વારા સામાજિક જવાબદારી નિભાવી જનસેવા એ જ પ્રભુસેવાની ભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.