ETV Bharat / state

વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન, એક્ટર ગોવિંદા રહ્યો હાજર

author img

By

Published : Nov 12, 2019, 11:34 PM IST

ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ધામ ખાતે 6 નવેમ્બરથી ઉજવાઇ રહેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો કાર્તિકી પૂર્ણિમાના દિવસે સમાપન સમારોહ યોજાયો હતો. કાર્તિકા પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. સમાપન પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, ફિલ્મ સ્ટાર ગોવિંદા, કેન્દ્રીય પ્રધાન આર.સી ફળદુ તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

rree

આ ખાસ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, વચનામૃત મહોત્સવના દર્શન અને સેવાથી સૌ સંતો અને હરિભક્તોના સંકલ્પ વડતાલધામમાં બિરાજતા સ્વયં પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ પુરા કરશે. સાત દિવસના ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો છે. આ ઉત્સવમાં અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ભાવ વ્યક્ત થઇ રહ્યો છે.

વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન, એક્ટર ગોવિંદા રહ્યો હાજર

ભગવાન સ્વામિનારાયણે સવંત 1876માં પ્રથમ વચનામૃત પ્રબોધ્યું હતું. આ વચનામૃતના 200 વર્ષ પૂર્ણ થતાં શ્રી હરિના અતિપ્રિય વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ 6 નવેમ્બરથી પ્રારંભ થયો હતો. આ મહોત્સવ નિમિત્તે પવિત્ર ગોમતી તળાવના કિનારે વિશાળ સભા મંડપ જ્ઞાનજીવન દાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં શ્રી હરિના પરાવાણી વચનામૃત કથાનું અમૃતપાન કરાવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમો યોજાયા હતાં. કાર્તિકી પૂર્ણિમાના દિવસે આચાર્ય મહારાજના આશીર્વચન સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે આશીર્વાદ લેવા ખાસ બૉલિવૂડ એક્ટર ગોવિંદા ઉપસ્થિત રહ્યા હતાં. ગોવિદાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે ડાન્સ કરીને સભામંડપમાં હાજરી આપી સૌને આનંદીત કર્યા હતાં. વધુમાં ગોવિંદાએ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે તેમજ સાળંગપુર વડતાલ મંદિર સંચાલિત હનુમાનજી દાદાના મંદિરના અનુભવો ભક્તો સામે વ્યક્ત કર્યા હતાં.

આ ખાસ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, વચનામૃત મહોત્સવના દર્શન અને સેવાથી સૌ સંતો અને હરિભક્તોના સંકલ્પ વડતાલધામમાં બિરાજતા સ્વયં પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ પુરા કરશે. સાત દિવસના ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો છે. આ ઉત્સવમાં અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ભાવ વ્યક્ત થઇ રહ્યો છે.

વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન, એક્ટર ગોવિંદા રહ્યો હાજર

ભગવાન સ્વામિનારાયણે સવંત 1876માં પ્રથમ વચનામૃત પ્રબોધ્યું હતું. આ વચનામૃતના 200 વર્ષ પૂર્ણ થતાં શ્રી હરિના અતિપ્રિય વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ 6 નવેમ્બરથી પ્રારંભ થયો હતો. આ મહોત્સવ નિમિત્તે પવિત્ર ગોમતી તળાવના કિનારે વિશાળ સભા મંડપ જ્ઞાનજીવન દાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં શ્રી હરિના પરાવાણી વચનામૃત કથાનું અમૃતપાન કરાવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમો યોજાયા હતાં. કાર્તિકી પૂર્ણિમાના દિવસે આચાર્ય મહારાજના આશીર્વચન સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે આશીર્વાદ લેવા ખાસ બૉલિવૂડ એક્ટર ગોવિંદા ઉપસ્થિત રહ્યા હતાં. ગોવિદાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે ડાન્સ કરીને સભામંડપમાં હાજરી આપી સૌને આનંદીત કર્યા હતાં. વધુમાં ગોવિંદાએ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે તેમજ સાળંગપુર વડતાલ મંદિર સંચાલિત હનુમાનજી દાદાના મંદિરના અનુભવો ભક્તો સામે વ્યક્ત કર્યા હતાં.

Intro:સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે ૬ નવેમ્બરથી ઉજવાઇ રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના દિવસે સમાપન સમારોહ યોજાયો હતો.સમાપન પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, ફિલ્મ સ્ટાર ગોવિંદા,પ્રધાન આર.સી.ફળદુ તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.Body:આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે વચનામૃત મહોત્સવના દર્શન અને સેવાથી સૌ સંતો તથા હરિભક્તોના સંકલ્પ વડતાલમાં બિરાજતા સ્વયં પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ પુરા કરશે.સાત દિવસના ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો છે.આ ઉત્સવમાં અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ભાવ વ્યક્ત થઈ રહ્યો છે.
ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૭૬ માં પ્રથમ વચનામૃત પ્રબોધ્યું હતુ.આ વચનામૃતના 200 વર્ષ પૂર્ણ થતા શ્રી હરિના અતિપ્રિય વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ૬ નવેમ્બરથી પ્રારંભ થયો હતો.આ મહોત્સવ નિમિત્તે પવિત્ર ગોમતી તળાવના કિનારે વિશાળ સભામંડપમાં જ્ઞાનજીવન દાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં શ્રીહરિની પરાવાણી વચનામૃત કથાનું અમૃતપાન કરાવ્યું હતું. મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમો યોજાયા હતા.કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના દિવસે આચાર્ય મહારાજના આશીર્વચન સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.
જે પ્રસંગે ખાસ આશીર્વાદ લેવા માટે બૉલીવુડ ફિલ્મ સ્ટાર ગોવિંદા આવ્યા હતા.ગોવિંદાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે ડાન્સ કરી સભામંડપમાં ઉપસ્થિત સૌને આનંદિત બનાવી દીધા હતા.વધુમાં ગોવિંદાએ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ સાળંગપુર વડતાલ મંદિર સંચાલિત હનુમાનજી દાદાના મંદિરના અનુભવો ભક્તો સામે જણાવ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.