ETV Bharat / state

ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ

જૂનાગઢઃ ગોકુલનગર વિસ્તાર સફાઈ તેમજ ભ્રષ્ટાચાર નાબુદી માટે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરાયો છે. આ વિરોધ અનોખો હતો. કારણ કે, મહિલાઓએ બેન્ડબાજાથી તંત્રની નિષ્ક્રિયતા અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ
author img

By

Published : Jul 2, 2019, 4:11 AM IST

જૂનાગઢ મનપાની ચૂંટણી આગામી 21મી જુલાઈના રોજ યોજાશે. ચૂંટણી પૂર્વે મનપાના શાસકો સામે વિરોધ બહાર આવી રહ્યો છે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 11માં આવેલા ગોકુલનગર વિસ્તારની કેટલીક મહિલાઓ છેલ્લા ઘણા સમયથી સફાઈ, ભ્રષ્ટાચાર નાબુદી તેમજ અન્ય સમસ્યાઓ અંગે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં હજુ સુધી સફાઈ સહિતની એક પણ સમસ્યાનું કોઈ નિરાકરણ કરાયુ નથી.

ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ

આ મહિલાઓએ બેન્ડવાજા સાથે તેમના વિસ્તારમાં ફરીને મનપાના ઉદાસીન તંત્ર સામે વિસ્તારના તમામ લોકો જાગૃત બનવા અપીલ કરી હતી. તેમજ જે વિસ્તારમાં નગરસેવક કામ ન કરતાં હોઈ તેમને આ ચૂંટણીમાં ઘરભેગા કરવાની ઝુંબેશ શરુ કરી છે.

જૂનાગઢ મનપાની ચૂંટણી આગામી 21મી જુલાઈના રોજ યોજાશે. ચૂંટણી પૂર્વે મનપાના શાસકો સામે વિરોધ બહાર આવી રહ્યો છે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 11માં આવેલા ગોકુલનગર વિસ્તારની કેટલીક મહિલાઓ છેલ્લા ઘણા સમયથી સફાઈ, ભ્રષ્ટાચાર નાબુદી તેમજ અન્ય સમસ્યાઓ અંગે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં હજુ સુધી સફાઈ સહિતની એક પણ સમસ્યાનું કોઈ નિરાકરણ કરાયુ નથી.

ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ

આ મહિલાઓએ બેન્ડવાજા સાથે તેમના વિસ્તારમાં ફરીને મનપાના ઉદાસીન તંત્ર સામે વિસ્તારના તમામ લોકો જાગૃત બનવા અપીલ કરી હતી. તેમજ જે વિસ્તારમાં નગરસેવક કામ ન કરતાં હોઈ તેમને આ ચૂંટણીમાં ઘરભેગા કરવાની ઝુંબેશ શરુ કરી છે.

Intro:ગોકુલ નગરની મહિલાઓ આવી મેદાનમાં Body:જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા ગોકુલનગરની મહિલાઓ દ્વારા મનપાના શાસકો સામે કાઢ્યો બળાપો તેમના વિસ્તારમાં સફાઈ તેમજ અન્ય કામગીરી મનપા દ્વારા નહિ કરવામાં આવતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો

જૂનાગઢ મનપાની ચૂંટણી આગામી 21મી જુલાઈના રોજ યોજવા જઈ રહી છે ત્યારે હવે મનપાના શાસકો સામે વિરોધ બહાર આવી રહ્યો છે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 11માં આવેલા ગોકુલનગર વિસ્તારની કેટલીક મહિલાઓ છેલ્લા ઘણા સમયથી સફાઈ તેમજ અન્ય પ્રશ્નોને લઈને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી તેમ છતાં હજુ સુધી સફાઈ સહિતની એક પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નહિ કરવામાં આવતા AAJTHI મહિલાઓ દ્વારા બેન્ડવાજા સાથે તેમના તેમના વિસ્તારમાં ફરીને મનપાના ઉદાસીન તંત્ર સામે વિસ્તારના તમામ લોકો જાગૃત બનીને એક અવાજમાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆતો કરે તેમજ આગામી જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ચૂંટણીમાં કામ નહિ કરનાર કોર્પોરેટરને ઘર ભેગા કરવા એક ખાશ મુહીમની શરૂઆત કરી છે

બાઈટ - 01 મનીષા બેન સોજીત્રા ગુકુળનગર જૂનાગઢ .Conclusion:મહિલાઓ તેમની સમસ્યાને લઈને આવી ઘરની બહાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.