ETV Bharat / state

અનાદિ કાળથી જુનાગઢમાં પ્રત્યક્ષ જોવા મળે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું આ સ્વરુપ - Dattatreya's background

જુનાગઢ: અનાદિ કાળથી જેને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગીરનારની ભૂમીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપ સમાન ગુરુ દત્તાત્રેયની પૂજા કરવામાં આવી રહી છે. જુનાગઢમાં આવેલો ગીરનાર પર્વત જેને હિમાલયથી પણ પ્રાચીન માનવામાં આવે છે તેવા ગીરનાર પર્વત પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશના સ્વરુપ સમાન બિરાજમાન છે ગુરુ દત્તાત્રેય.

Guru Dattatrey
Guru Dattatrey
author img

By

Published : Dec 11, 2019, 2:18 AM IST

જેને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગીરનારની ભૂમિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપ સમાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પૂજન અનાદિ કાળથી કરવામાં આવી રહ્યું છે. ગીરનારની ભૂમીને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર હજારો વર્ષો પહેલાં ભગવાન દત્તાત્રેએ ગિરનારની ભૂમિ પર તપ કર્યું હોવાને કારણે અહીંની ભૂમિને ગુરુ દત્તાત્રેયની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

જુનાગઢમાં આવેલો ગીરનાર પર્વત જેને હિમાલયથી પણ પ્રાચીન માનવામાં આવે છે તેવા ગીરનાર પર્વત પર બિરાજમાન છે ગુરુ દત્તાત્રેય. ગીરનાર ક્ષેત્રમાં નવનાથ ચોસઠ જોગણી અને ચોર્યાસી કોટી દેવતાઓની હાજરી પણ જોવા મળે છે. ગીરનાર પર્વતની ટોચ પર આવેલા ગુરુ દત્તાત્રેય મંદિરમાં આજે પણ દત્તાત્રેય મહારાજની ચરણ પાદુકાનું પૂજન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.

દત્તાત્રેય જયંતિની ઉજવણી

કહેવાય છે કે, યુગો પહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના માતા અનસૂયા પાસે દૂધની ભિક્ષા માગવા જતાં માતા અનસૂયાએ ત્રણેય દેવોને બાળસ્વરૂપ બનાવીને તેમને દૂધની ભિક્ષા આપી હતી. ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પત્નીઓએ માતા અનુસૂયા પાસે આવીને તેમના પતિને બાળક સ્વરૂપમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. બાદમાં સતી અનસૂયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકાકાર રૂપે ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો હતો. અહીં વર્ષોથી ગુરુ દત્તાત્રેય જયંતીના દિવસે ભગવાન દત્તાત્રેયની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં ભવનાથ ક્ષેત્રના ગાદીપતિ અને શિવના સૈનિક તરીકે ઓળખાતા સાધુઓ પણ ભાગ લે છે, અને દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાનને પણ સ્નાન કરાવી પરત જૂના ખાડામાં સ્થાપિત કરે છે.

જેને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગીરનારની ભૂમિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપ સમાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકાનું પૂજન અનાદિ કાળથી કરવામાં આવી રહ્યું છે. ગીરનારની ભૂમીને ગુરુ દત્તાત્રેયની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન માન્યતા અનુસાર હજારો વર્ષો પહેલાં ભગવાન દત્તાત્રેએ ગિરનારની ભૂમિ પર તપ કર્યું હોવાને કારણે અહીંની ભૂમિને ગુરુ દત્તાત્રેયની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.

જુનાગઢમાં આવેલો ગીરનાર પર્વત જેને હિમાલયથી પણ પ્રાચીન માનવામાં આવે છે તેવા ગીરનાર પર્વત પર બિરાજમાન છે ગુરુ દત્તાત્રેય. ગીરનાર ક્ષેત્રમાં નવનાથ ચોસઠ જોગણી અને ચોર્યાસી કોટી દેવતાઓની હાજરી પણ જોવા મળે છે. ગીરનાર પર્વતની ટોચ પર આવેલા ગુરુ દત્તાત્રેય મંદિરમાં આજે પણ દત્તાત્રેય મહારાજની ચરણ પાદુકાનું પૂજન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે.

દત્તાત્રેય જયંતિની ઉજવણી

કહેવાય છે કે, યુગો પહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના માતા અનસૂયા પાસે દૂધની ભિક્ષા માગવા જતાં માતા અનસૂયાએ ત્રણેય દેવોને બાળસ્વરૂપ બનાવીને તેમને દૂધની ભિક્ષા આપી હતી. ત્યારબાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પત્નીઓએ માતા અનુસૂયા પાસે આવીને તેમના પતિને બાળક સ્વરૂપમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. બાદમાં સતી અનસૂયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકાકાર રૂપે ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો હતો. અહીં વર્ષોથી ગુરુ દત્તાત્રેય જયંતીના દિવસે ભગવાન દત્તાત્રેયની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં ભવનાથ ક્ષેત્રના ગાદીપતિ અને શિવના સૈનિક તરીકે ઓળખાતા સાધુઓ પણ ભાગ લે છે, અને દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાનને પણ સ્નાન કરાવી પરત જૂના ખાડામાં સ્થાપિત કરે છે.

Intro:આદિ-અનાદિ કાળથી ગિરનાર ની તપોભુમી પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના એકરૂપ સમાન ગુરુદત્ત ની પૂજા થઈ રહી છે


Body:જેને ગુરુદત્ત ને તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગિરનારની ભૂમિમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના એક રૂપ સમાન ગુરુ દત્તાત્રેયની ચરણ પાદુકા પૂજન આદી અનાદી કાળથી થતું આવે છે ગિરનાર ની તપોભુમી ને ગુરુદતની તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે એક પ્રાચીન અને ધાર્મિક માન્યતા અનુસાર ખરવો વર્ષ પહેલા ભગવાન ગુરુદત્તે ગિરનારની ભૂમિ પર તપસ્યા કરી હોવાને કારણે ગુરુદત્ત ની ભૂમિ તરીકે ગીરનાર આજે પણ ઓળખાય રહી છે અને આ જ ગુરુદત્ત ની કૃપાથી સમગ્ર વિશ્વના લોકો ગિરનાર તરફ ખેંચાઈ આવે છે

જૂનાગઢમાં આવેલો અને હિમાલયથી પણ જેને પ્રાચિન માનવામાં આવે છે તેવા ગિરનાર પર્વત પર બિરાજમાન ગુરુદત્ત ની આવતી કાલે જયંતિ ની ઉજવણી થવા જઈ રહી છે ગિરનાર પરિક્ષેત્ર ને નવનાથ ચોસઠ જોગણી અને ચોર્યાસી કોટી દેવતાઓના વાસ ની હાજરી અહીં જોવા મળે છે આદિ-અનાદિ કાળથી અહીં ભગવાન ગુરુદતની પૂજા થઈ રહી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના એકરૂપ ગુરુદત્ત ની પૂજા ગિરનાર પરિક્ષેત્ર માટે ખૂબ જ મહત્વની છે ગિરનાર પર્વત ની ટોચ પર આવેલા ગુરુ દત્તાત્રેય મંદિરમાં આજે પણ ગુરુદત્ત મહારાજની ચરણપાદુકા નું પૂજન આદિ-અનાદિ કાળથી થઈ રહ્યું છે ગિરનાર પરિક્ષેત્ર ની તપોભુમી ને ભગવાન ગુરુદત્તે તપસ્યા માટે પસંદ કરી હતી ત્યારથી અહીં ભગવાન ગુરુદત્ત ની પૂજા થઈ રહી છે

અનાદિ કાળથી પહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહાશક્તિ મા અનસૂયા પાસે દૂધની ભિક્ષા માગવા જતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને બાળસ્વરૂપ બનાવીને તેમને દૂધની ભિક્ષા આપી હતી ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પત્ની અનુસૂયા મા પાસે આવીને તેમના પતિને બાળક સ્વરૂપમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી જેને લઇને મહાશક્તિ માં અનસુયા માતા એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના એકાકાર રૂપે ભગવાન ગુરુદત્ત ને જન્મ આપ્યો હતો તે ગુરુદત્ત ફરતા-ફરતા જૂનાગઢમાં આવેલા ગિરનાર ની તપોભૂમિમાં તપશ્ચર્યા માટે રોકાઈ ગયા અને ત્યારથી જ અહીં ભગવાન ગુરુદતની અનાદિકાળથી પૂજા થતી આવે છે ભવનાથ તળેટીમાં આવેલા જૂના અખાડા ના ઇષ્ટદેવ તરીકે પણ ભગવાન ગુરુદત્ત ને સ્થાપિત કરવામાં આવ્યા છે અને વર્ષોથી ગુરુદત્ત જયંતીના દિવસે ભગવાન ગુરુદત્ત ની વિશાળ રવેડી કાઢવામાં આવે છે આ રવેડીમાં ભવનાથ ક્ષેત્રના ગાદીપતિ અને શિવના સૈનિક તરીકે ઓળખાતા સાધુઓ પણ ભાગ લે છે અને દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાનને પણ સ્નાન કરાવી પરત જુના ખાડામાં પ્રસ્થાપિત કરે છે

બાઈટ 1 મહાદેવ ભારતી સાધુ ગિરનાર ક્ષેત્ર પીળા કપડા

બાઈટ 2 દિવ્યાનંદગિરિ સંત ભવનાથ નારંગી કપડા

બાઈટ 3 બુધ ગીરી બાપુ થાનાપતી જૂના અખાડા ભવનાથ




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.