ETV Bharat / state

માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો રુપાણી સરકારનો અનોખો વિરોધ

જૂનાગઢ માંગરોળના તલોદરા ગામે જૂનાગઢમાં આત્મહત્યા કરનાર રબારી સમાજના સપુતને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. રબારી સમાજ દ્વારા એક અનોખો કાર્યક્રમ રખવામાં આવ્યો હતો, જેમાં રબારી સમાજના લોકોએ રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને વિરોધ દર્શાવ્યો હતો.

author img

By

Published : Jan 22, 2020, 11:34 PM IST

talodara village rabari community protest mangrol town junagadh
માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો સરકારનો અનોખો વિરોધ

જુનાગઢઃ માંગરોળના તલોદરા ગામે રબારી સમાજના એક વ્યક્તિ દ્વારા LRD મુદ્દે આત્મહત્યા કરી હતી. જે અંતર્ગત બુધવારે માંગરોળના તલોદરા ગામે શ્રધાંજલિ કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગામનાં રબારી સમાજ એકઠા થઈને રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને સરકારનો વિરોધ કર્યો હતો.

માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો રુપાણી સરકારનો અનોખો વિરોધ

LRD પરીક્ષામાં રબારી સમાજને અન્યાય થયાની માગને કારણે તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી, પરંતુ LRD મુદ્દે આત્મહત્યા પણ થઈ છે. બુધવારે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરૂદ્ધ ધુન બોલાવીને અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો.

જુનાગઢઃ માંગરોળના તલોદરા ગામે રબારી સમાજના એક વ્યક્તિ દ્વારા LRD મુદ્દે આત્મહત્યા કરી હતી. જે અંતર્ગત બુધવારે માંગરોળના તલોદરા ગામે શ્રધાંજલિ કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગામનાં રબારી સમાજ એકઠા થઈને રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને સરકારનો વિરોધ કર્યો હતો.

માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો રુપાણી સરકારનો અનોખો વિરોધ

LRD પરીક્ષામાં રબારી સમાજને અન્યાય થયાની માગને કારણે તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી, પરંતુ LRD મુદ્દે આત્મહત્યા પણ થઈ છે. બુધવારે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરૂદ્ધ ધુન બોલાવીને અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો.

Intro:એંકર

જુનાગઢ માંગરોળ ના તલોદરા ગામે જુનાગઢમાં આત્મ હત્યા કરનાર રબારી સમાજના સપુતને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને રબારી સમાજ દવારા એક અનોખો કાર્યક્રમ રખાયો હતો જેમાં રબારી સમાજના લોકોએ રૂપાણી સરકાર વિરૂધ્ધ ધુન લગાવાઇ હતી
જુનાગઢ માં રબારી સમાજના એક વ્યક્તિ દવારા એલ આર ડી મુદે આત્મ વિલોપન કરાયું હતું જેને આજે માંગરોળ ના તલોદરા ગામે શ્રધાંજલી કાર્યક્રમ રખાયો હતો જેમાં ગામ ભેગું મળીને પ્રથમ શ્રધાંજલી આપી ત્યાર બાદ રૂપાણી સરકાર વિરૂધ ધુન બેસાડી સરકારનો વિરોધ કરાયો હતો
ખાસ કરીને એલ આર ડી પરીક્ષા માં રબારી સમાજને અન્યાઇ થયાની માંગ ને લયને તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહયા છે આટલુંજ નહી પરંતુ એલ આર ડી મુદે આત્મ હત્યાપણ કરાઇ હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરુધ્ધ ધુન બોલાવીને અનોખા પ્રકારે વિરોધ કરાયો છે સંજય વ્યાસ જુનાગઢBody:એંકર

જુનાગઢ માંગરોળ ના તલોદરા ગામે જુનાગઢમાં આત્મ હત્યા કરનાર રબારી સમાજના સપુતને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને રબારી સમાજ દવારા એક અનોખો કાર્યક્રમ રખાયો હતો જેમાં રબારી સમાજના લોકોએ રૂપાણી સરકાર વિરૂધ્ધ ધુન લગાવાઇ હતી
જુનાગઢ માં રબારી સમાજના એક વ્યક્તિ દવારા એલ આર ડી મુદે આત્મ વિલોપન કરાયું હતું જેને આજે માંગરોળ ના તલોદરા ગામે શ્રધાંજલી કાર્યક્રમ રખાયો હતો જેમાં ગામ ભેગું મળીને પ્રથમ શ્રધાંજલી આપી ત્યાર બાદ રૂપાણી સરકાર વિરૂધ ધુન બેસાડી સરકારનો વિરોધ કરાયો હતો
ખાસ કરીને એલ આર ડી પરીક્ષા માં રબારી સમાજને અન્યાઇ થયાની માંગ ને લયને તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહયા છે આટલુંજ નહી પરંતુ એલ આર ડી મુદે આત્મ હત્યાપણ કરાઇ હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરુધ્ધ ધુન બોલાવીને અનોખા પ્રકારે વિરોધ કરાયો છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર

જુનાગઢ માંગરોળ ના તલોદરા ગામે જુનાગઢમાં આત્મ હત્યા કરનાર રબારી સમાજના સપુતને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને રબારી સમાજ દવારા એક અનોખો કાર્યક્રમ રખાયો હતો જેમાં રબારી સમાજના લોકોએ રૂપાણી સરકાર વિરૂધ્ધ ધુન લગાવાઇ હતી
જુનાગઢ માં રબારી સમાજના એક વ્યક્તિ દવારા એલ આર ડી મુદે આત્મ વિલોપન કરાયું હતું જેને આજે માંગરોળ ના તલોદરા ગામે શ્રધાંજલી કાર્યક્રમ રખાયો હતો જેમાં ગામ ભેગું મળીને પ્રથમ શ્રધાંજલી આપી ત્યાર બાદ રૂપાણી સરકાર વિરૂધ ધુન બેસાડી સરકારનો વિરોધ કરાયો હતો
ખાસ કરીને એલ આર ડી પરીક્ષા માં રબારી સમાજને અન્યાઇ થયાની માંગ ને લયને તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહયા છે આટલુંજ નહી પરંતુ એલ આર ડી મુદે આત્મ હત્યાપણ કરાઇ હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરુધ્ધ ધુન બોલાવીને અનોખા પ્રકારે વિરોધ કરાયો છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.