ETV Bharat / state

જૂનાગઢના કેશોદમાં PGVCLની કચેરીમાં જ વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો

author img

By

Published : Jun 27, 2019, 2:24 PM IST

Updated : Jun 27, 2019, 3:27 PM IST

જૂનાગઢઃ એકતરફ ખેડૂતો વીજળી માટે તરસી રહ્યાં છે, ત્યારે કેશોદમાં PGVCLની કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં પણ વીજપ્રવાહ સતત ચાલુ રાખવામાં આવે છે. જેના કારણે સરકારનો વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો થતો હોવાનું જણાય છે.

hd

કેશોદમાં ડે. એન્જીનિયરની ઓફિસમાં બિન જરૂરી વિજ પ્રવાહનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં કોઈ ન હોવા છતાં લાઈટ-પંખો સતત ચાલુ રાખવામાં આવે છે.

જૂનાગઢના કેશોદમાં PGVCLની કચેરીમાં જ વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વિજળીની ભારે હાલાકી પડી રહી છે, ત્યારે PGVCLની કચેરીમાં બિનજરૂરી વિજ વપરાશની છુટ હશે કે કેમ? તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

વિજળની સમસ્યાને લઈને ગ્રામવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. PGVCLને વિજ બચાઓ ઝુંબેશનું નિયમન કરવાનું હોય છે, પરંતુ ખુદ PGVCLની ઓફિસમાં આ પ્રકારે વિજળીનો વ્યય થતો હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.

કેશોદમાં ડે. એન્જીનિયરની ઓફિસમાં બિન જરૂરી વિજ પ્રવાહનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં કોઈ ન હોવા છતાં લાઈટ-પંખો સતત ચાલુ રાખવામાં આવે છે.

જૂનાગઢના કેશોદમાં PGVCLની કચેરીમાં જ વીજ બચાવ અભિયાનનો ફિયાસ્કો

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વિજળીની ભારે હાલાકી પડી રહી છે, ત્યારે PGVCLની કચેરીમાં બિનજરૂરી વિજ વપરાશની છુટ હશે કે કેમ? તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

વિજળની સમસ્યાને લઈને ગ્રામવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. PGVCLને વિજ બચાઓ ઝુંબેશનું નિયમન કરવાનું હોય છે, પરંતુ ખુદ PGVCLની ઓફિસમાં આ પ્રકારે વિજળીનો વ્યય થતો હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.

એથકર


જુનાગઢ કેશોદમાં પીજીવીસીએલ કચેરીમાં જ વિજળી બચાવ અભિયાન નિરર્થક
ડે. એન્જીનીયરની ઓફિસમાં બિન જરૂરી વિજળીનો વપરાશ
ઓફિસમાં કોઈ ન હોવા છતાં પંખો લાઈટો ચાલુ
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો દશ દિવસથી વિજછેધાંધિયાથી પરેશાનછે 
પીજીવીસીએલ કચેરીમાં બિન જરૂર વિજ વપરાશની છુટ હશે?
હાલ વિજળી સમસ્યાને લયને ગામવાસીઓ પરેશાન થયા છે જયારે પી જી વી સી એલ કંપની વીજ બચાવો જુંબેશ કરી રહી છે ત્યારે કેશોદની ખુદ  પી જી વી સી એલ કચેરીમાંજ ખોટા વીજ વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે
ખાસ કરીને જોઇએ તો અત્યારે જુનાગઢ જિલ્લાના ઘણા ગામડાઓમાં  વીજ ધાંધીયાથી લોકં તેમજ ખેડુતો પરેશાન થયા છે અને ગમે ત્યારે ગામડાઓમાં વીજળી ગુલ થયજતી હોય છે ત્યારે પીજી વીસી એલ માં જાણ કરવા છતાં કોઇ ફરીયાદ બહેરા કાને સંભળાતી નથી ત્યારે આવા વિજ બચાવના કાર્યક્રમો નિષ્ફળ જણાઇ રહયા છે કારણ કે ખુદ પી જી વી સી એલ કચેરી માંજ ખોટી રીતે વીજ યંત્રો શરૂ છે જે અહી સાબીત કરે છે સંજય વ્યાસ જુનાગઢ
Last Updated : Jun 27, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.