ETV Bharat / state

રમઝાન માસમાં 27મા રોજાની કરાઇ ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને રોજાને પૂર્ણ કર્યો

author img

By

Published : Jun 2, 2019, 11:00 PM IST

જૂનાગઢઃ રમઝાન માસના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે 27માં રોજાની મસ્જિદમાં નમાજ અદા કરીને ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ ભાઇઓએ મીઠાઇઓ સાથે તાજા ફળો ખાઇને રોજાને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

રમજાન માસ અંતર્ગત 27મા રોજાની કરાઇ ઉજવણી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને રોજાને પૂર્ણ કર્યો

હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે જેને લઇને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઈબાદત સાથે ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. રવિવારે રમઝાન માસના 27માં રોજાને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈફતાર મસ્જિદમાં યોજવામાં આવી હતી. આ ઈફ્તારમાં મીઠાઈઓ સાથે મુસ્લિમ બિરાદરોએ તેમનો રોજો છોડયો હતો. 27મા રોજાને હિન્દુ-મુસ્લિમ સહિત ઘણા લોકો ઉપવાસ રાખે છે.

રમજાન માસ અંતર્ગત 27મા રોજાની કરાઇ ઉજવણી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને રોજાને પૂર્ણ કર્યો

આજના રોજાને ઇસ્લામ અને કુરાન શરીફમાં પણ મહત્વનું માનવામાં આવ્યું છે. તે માટે મુસ્લિમ બિરાદરોની સાથે 27માં રોજાની અન્ય ધર્મના લોકો પણ ભારે આસ્થા સાથે રાખતા હોય છે. ઇસ્લામ ધર્મમાં છેલ્લા 10 રોજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ 10 દિવસ દરમિયાન કરવામાં આવેલા કાર્ય ધાર્મિક રીતે પણ ગરીબ લોકોને દાન અને મદદ કરવાનું ખૂબ મહત્વ છે.






હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે જેને લઇને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઈબાદત સાથે ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. રવિવારે રમઝાન માસના 27માં રોજાને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈફતાર મસ્જિદમાં યોજવામાં આવી હતી. આ ઈફ્તારમાં મીઠાઈઓ સાથે મુસ્લિમ બિરાદરોએ તેમનો રોજો છોડયો હતો. 27મા રોજાને હિન્દુ-મુસ્લિમ સહિત ઘણા લોકો ઉપવાસ રાખે છે.

રમજાન માસ અંતર્ગત 27મા રોજાની કરાઇ ઉજવણી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને રોજાને પૂર્ણ કર્યો

આજના રોજાને ઇસ્લામ અને કુરાન શરીફમાં પણ મહત્વનું માનવામાં આવ્યું છે. તે માટે મુસ્લિમ બિરાદરોની સાથે 27માં રોજાની અન્ય ધર્મના લોકો પણ ભારે આસ્થા સાથે રાખતા હોય છે. ઇસ્લામ ધર્મમાં છેલ્લા 10 રોજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ 10 દિવસ દરમિયાન કરવામાં આવેલા કાર્ય ધાર્મિક રીતે પણ ગરીબ લોકોને દાન અને મદદ કરવાનું ખૂબ મહત્વ છે.






Intro:રમજાન માસ અંતર્ગત સાતમાં રોજાની કરાઇ ઉજવણી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરીને રજાને પૂર્ણ કર્યો હતો


Body:રમજાન માસના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે 27માં રોજાની મસ્જિદમાં નમાજ અદા કરી અને રોજાને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો

હાલ રમજાન માસ ચાલી રહ્યો છે જેને લઇને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો ઈબાદત સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે આજે રમઝાન માસના 27માં રોજાને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈફતાર મસ્જિદમાં યોજવામાં આવી હતી આ ઈફ્તાર માં મીઠાઈઓ સાથે મુસ્લિમ બિરાદરો એ તેમનુ રોજુ છોડ્યુ હતુ 27મા રોજાને હિન્દુ-મુસ્લિમ સહિત ઘણા લોકો ઉપવાસ રાખે છે આજના રોજાને ઇસ્લામ અને કુરાન શરીફમાં પણ મહત્વનુ માનવામાં આવ્યું છે માટે મુસ્લિમ બિરાદરોની સાથે 27માં રોજાની અન્ય ધર્મના લોકો પણ ભારે આસ્થા સાથે રાખતા હોય છે

ઇસ્લામ ધર્મમાં છેલ્લા દસ રાજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ દસ દિવસ દરમ્યાન કરવામાં માં આવેલું કાર્ય ધાર્મિક રીતે પણ ગરીબ લોકોને દાન અને મદદ કરવાનુ ખૂબ મહત્વ છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.