ETV Bharat / state

કેશોદમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું રાહતદરે વિતરણ

જુનાદઢઃ જિલ્લાના કેશોદમાં ગ્લોબલ વૉર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ચકલા અને નાના પક્ષીઓ ખુબ પરેશાન થઇ રહ્યા છે. તેમને પીવાના પાણીની સમસ્યાથી મૃત્યુ પામતા જોવા મળે છે. ત્યારે કેશોદમાં બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનું રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

author img

By

Published : May 12, 2019, 9:12 PM IST

બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનુ

ત્યારે કેશોદના લોકોને આ માટે બર્ડ ફીડર અને પાણીના કુંડા, અને ચકલીના માળાના ફેન તથા કેશોદ પર્યાવણ સમિતિ તથા કેશોદના પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ તથા ઝૂમ ગ્રુપ દ્વારા રાહત દરે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પક્ષીઓની જિંદગી બચાવવાનું અભિયાન સફળ થાય તે માટે કેશોદવાસીઓએ પક્ષીઓનાં માળાનું ઉત્સાહભેર ખરીદી કરી હતી.

બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનુ રાહતદરે વિતરણ

હાલ ઉનાળાની સીજન છે. અને ઉનાળામાં લોકોપણ પાણી માટે વલખાં મારી રહયા છે. ત્યારે પક્ષીઓ પણ આ ગરમીથી અકળાઇ ગયા છે. અને અમુક પક્ષીઓ પાણી ન મળવાથી મૂત્યુપણ પામે છે. જેથી આવી સેવાભવી સંસ્થાઓ દવારા આવી પ્રવ્રૂતિ ચાલુ રહે, તો ચક્સપણે આવા પક્ષીઓના અનેક જીવ બચી જાય છે.

ત્યારે કેશોદના લોકોને આ માટે બર્ડ ફીડર અને પાણીના કુંડા, અને ચકલીના માળાના ફેન તથા કેશોદ પર્યાવણ સમિતિ તથા કેશોદના પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ તથા ઝૂમ ગ્રુપ દ્વારા રાહત દરે વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પક્ષીઓની જિંદગી બચાવવાનું અભિયાન સફળ થાય તે માટે કેશોદવાસીઓએ પક્ષીઓનાં માળાનું ઉત્સાહભેર ખરીદી કરી હતી.

બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનુ રાહતદરે વિતરણ

હાલ ઉનાળાની સીજન છે. અને ઉનાળામાં લોકોપણ પાણી માટે વલખાં મારી રહયા છે. ત્યારે પક્ષીઓ પણ આ ગરમીથી અકળાઇ ગયા છે. અને અમુક પક્ષીઓ પાણી ન મળવાથી મૂત્યુપણ પામે છે. જેથી આવી સેવાભવી સંસ્થાઓ દવારા આવી પ્રવ્રૂતિ ચાલુ રહે, તો ચક્સપણે આવા પક્ષીઓના અનેક જીવ બચી જાય છે.

કેશોદમાં બર્ડ ફીડર પાણીનાં કુંડા તથા ચકલીઘરનુ રાહતદરે વિતરણ કરવામાં આવ્યું
વિ.ઓ. 
ગ્લોબલ વૉર્મિંગ ના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ચકલા અને નાના પક્ષીઓ ખુબ પરેશાન થઇ રહ્યા છે  તેમને પીવાના પાણીની સમસ્યાથી  મૃત્યું પામતા જોવા મળે છે ત્યારે લોકો ને આ માટે બર્ડ ફીડર અને પાણી કે કુંડા , અને ચકલીના માળા ''આપણું કેશોદ'' ના ફેન તથા કેશોદ પર્યાવણ સમિતિ તથા કેશોદ ના પર્યાવણ પ્રેમીઓ અને સંસ્થાઓ તથા ઝૂમ ગ્રુપ દ્વારા રાહત દરે વિતરણ નો કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો પક્ષીઓની જિંદગી બચાવવાનું અભિયાન સફળ થાય તે માટે કેશોદવાસીઓએ પક્ષીઓનાં માળાનું ઉત્સાહભેર ખરીદી કરી હતી 
હાલ ઉનાળાની સીજન છે અને ઉનાળામાં માણસોપણ પાણી માટે વલખાં મારી રહયા છે ત્યારે પક્ષીઓપણ આ ગરમીથી અકળાઇ ગયા છે અને અમુક પક્ષીઓ પાણી ન મળવાથી મૂત્યુપણ પામે છે જેથી આવી સેવાભવી સંસ્થાઓ દવારા આવી પ્રવ્રૂતિ ચાલુ રહે તો ચક્સપણે આવા પક્ષીઓના અનેક જુવ બચી જાય છે સંજય વ્યાસ જુનાગઢ


વિજયુલ ftp.    GJ 01 jnd rular  12 =05=2019  keshod  નામના ફોલ્ડરમાં


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.