ETV Bharat / state

માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

author img

By

Published : Dec 24, 2019, 9:16 PM IST

જૂનાગઢઃ માંગરોળ તાલુકા સંવિધાન બચાવો કાર્યકરો દ્વારા NRC અને CAAના સમર્થનમાં માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં નાગરીક સંશોધન અધિનિયમનો આ કાયદો નાબુદ ન કરવો અને આ કાયદો અમલમાં રાખવાનું જણાવાયું હતું.

junagadh
માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

જયારે ભારત સરકારે પાડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા અધિનિયમ બનાવીને ભારતના આત્માનેજ પ્રખરતાથી પ્રગટ કર્યો છે.

માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

જયારે સંવિધાન બચાવો પક્ષ સરકાર પાસે માંગણી કરી હતી કે, નાગરીક સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાયદાનો તાત્કાલિક અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ, શીખ, બૌધ, જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરીકતા આપી સ્વાભીમાન પુર્વક જીવવાના તેમના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઇ હતી.

જયારે ભારત સરકારે પાડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા અધિનિયમ બનાવીને ભારતના આત્માનેજ પ્રખરતાથી પ્રગટ કર્યો છે.

માંગરોળમાં સંવિધાન બચાવો કમીટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

જયારે સંવિધાન બચાવો પક્ષ સરકાર પાસે માંગણી કરી હતી કે, નાગરીક સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાયદાનો તાત્કાલિક અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ, શીખ, બૌધ, જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરીકતા આપી સ્વાભીમાન પુર્વક જીવવાના તેમના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઇ હતી.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળ સંવિધાન બચાવો મંચ દવારા NRC અને CAA ના સમર્થનમાં મામલતદાર માંગરોળને આપ્યું આવેદન પત્ર

આંજે માંગરોળ તાલુકા સંવિધાન બચાવો કાર્યકરો દવારા NRC અને CAA ના સમર્થનમાં મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું હતુ જેમાં જણાવાયા મુજબ આ કાયદો નાબુદ ન કરવો અને આ કાયદો અમલમાં રાખવાનું કહ્રયું હતું જયારે આનાથી હજારો લોકો પીડામાંથી મુક્ત થશે અને લોકોને ન્યાઇ મળશે
જયારે ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા અધિનિયમ બનાવીને ભારતના આત્માનેજ પ્રખરતાથી પ્રગટ કરીયો છે
જયારે સંવિધાન બચાવો પક્ષ સરકાર પાસે માગણી કરી હતી કે નાગરીક સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાયદાનો તાત્કાલીક અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ શીખ બૌધ જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરીક્તા આપી સ્વાભીમાન પુર્વક જીવવાના તેમના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઇ હતી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = વેલજીભાઇ મસાણી આગેવાન માંગરોળConclusion:એંકર
જુનાગઢ માંગરોળ સંવિધાન બચાવો મંચ દવારા NRC અને CAA ના સમર્થનમાં મામલતદાર માંગરોળને આપ્યું આવેદન પત્ર

આંજે માંગરોળ તાલુકા સંવિધાન બચાવો કાર્યકરો દવારા NRC અને CAA ના સમર્થનમાં મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું હતુ જેમાં જણાવાયા મુજબ આ કાયદો નાબુદ ન કરવો અને આ કાયદો અમલમાં રાખવાનું કહ્રયું હતું જયારે આનાથી હજારો લોકો પીડામાંથી મુક્ત થશે અને લોકોને ન્યાઇ મળશે
જયારે ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધુઓ માટે નાગરિકતા અધિનિયમ બનાવીને ભારતના આત્માનેજ પ્રખરતાથી પ્રગટ કરીયો છે
જયારે સંવિધાન બચાવો પક્ષ સરકાર પાસે માગણી કરી હતી કે નાગરીક સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાયદાનો તાત્કાલીક અમલ કરી લાખો શરણાર્થી હિન્દુ શીખ બૌધ જૈન અને ઇસાઇ બંધુઓને ભારતની નાગરીક્તા આપી સ્વાભીમાન પુર્વક જીવવાના તેમના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરાઇ હતી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = વેલજીભાઇ મસાણી આગેવાન માંગરોળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.