ETV Bharat / state

જામનગરમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - ALFA SCHOOL

જામનગર:આલ્ફા સ્કૂલ હાઇવે પર આવેલા મુરલીધર સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે. 30 વર્ષીય અનિલ ખેરાજભાઈએ મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

JMR
author img

By

Published : Jul 12, 2019, 3:20 PM IST


જામનગરની આલ્ફા સ્કૂલ હાઈવે નજીક રહેતા અનિલએ નવા બનેલા મકાનમાં આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ઘટનાનિ જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી છે.

જામનગરમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યુ મોતને વ્હાલુ

મૃતક યુવક અને તેની પત્ની બંને કારખાનામાં મજૂરી કામે જતા હતા અને એકાએક તેમની પત્ની બીમાર પડતાં આર્થિક ભીંસમાં મુકાયો હતો.પત્નીની બીમારી પાછળ પૈસા ખર્ચાઈ જતા અને મકાનના હપ્તા ચડી જતા આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે .યુવકે અન્ય કારણોસર આત્મહત્યા કરી છે કે મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય બન્યો છે.


જામનગરની આલ્ફા સ્કૂલ હાઈવે નજીક રહેતા અનિલએ નવા બનેલા મકાનમાં આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ઘટનાનિ જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી છે.

જામનગરમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યુ મોતને વ્હાલુ

મૃતક યુવક અને તેની પત્ની બંને કારખાનામાં મજૂરી કામે જતા હતા અને એકાએક તેમની પત્ની બીમાર પડતાં આર્થિક ભીંસમાં મુકાયો હતો.પત્નીની બીમારી પાછળ પૈસા ખર્ચાઈ જતા અને મકાનના હપ્તા ચડી જતા આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે .યુવકે અન્ય કારણોસર આત્મહત્યા કરી છે કે મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય બન્યો છે.

Intro:GJ_JMR_03_12JULY_7202728_MANSUKH


જામનગરમાં મજૂરીકામ કરતા યુવકે મકાનના હપ્તા ચડી જતા આર્થિક ભીંસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

જામનગર:મસીતીયા રોડ આલ્ફા સ્કૂલ હાઇવે પર આવેલ મુરલીધર સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે

30 વર્ષીય અનિલ ખેરાજભાઈ ચીજએ મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે....પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે... મુરલીધર સોસાયટીમાં નવા બનેલા મકાનમાં આત્મહત્યા કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે..... યુવકે અન્ય કારણોસર આત્મહત્યા કરી છે કે મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય બન્યો છે....

યુવકની પત્ની બીમાર હોવાથી કોઈ કામધંધો થઈ શકતો ન હતો..અને પત્નીની બીમારી પાછળ પૈસા ખર્ચાઈ જતા હોવાનું જાણવા મળે છે.... યુવકે આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.... મૃતક યુવક કારખાનામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.... યુવક અને તેની પત્ની બંને કારખાનામાં મજૂરી કામે જતા હતા અને એકાએક તેમની પત્ની બીમાર પડતાં આર્થિક ભીંસમાં મુકાયો હતો....







Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.