ETV Bharat / state

જામનગરના ખીજડિયા ગામના 2 સેના જવાન નિવૃત, ગામમાં યોજાયો સન્માન સમારોહ

જામનગરના ખીજડિયા ગામના બે ફોજી જવાન નિવૃત થયા હતા. દેશની સેવા કરવા બદલ ગ્રામજનોએ સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.

author img

By

Published : Feb 8, 2020, 5:37 PM IST

Two army personnel retired of Khizdiya village Jamnagar district, village people organized a retired ceremony
ગામલોકોએ સન્માન સમારોહ યોજ્યો

જામનગરઃ શનિવારના રોજ વતન ભાવાભી ખીજડીયાના આંગણે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને પધારેલા બે ફોજી જવાનો જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ તથા જાડેજા ક્રિપાલસિંહ લખધીરસિંહ ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થયા હતા.

મજનોએ સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું

દેશની સેવાને કરવા બદલ ભાવાભી ખીજડીયા ગામ તેમજ આસપાસના ગામના લોકોએ તેમની કામગીરી બિરદાવતા આ ફોજી જવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સન્માનમાં એક રેલીનું પણ આયોજન કરાયું હતું.

ગામલોકોએ દેશની સરહદ પર આપેલી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામ લોકો દ્વારા બંને ફોજી ભાઈઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવાભી ખીજડીયાના ગામ લોકો દરેક નિવૃત્ત થઈને આવનારા ફોજી જવાનોનું હંમેશા ઉમળકાભેર સ્વાગત કરે છે. દેશની સરહદે પોતાની જુવાની વિતાવીને આપણા લોકોની રક્ષા કરી, નિવૃત્ત થઈને આવે ત્યારે તેમનું ગામલોકો સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન અચુક કરે છે.

જામનગરઃ શનિવારના રોજ વતન ભાવાભી ખીજડીયાના આંગણે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને પધારેલા બે ફોજી જવાનો જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ તથા જાડેજા ક્રિપાલસિંહ લખધીરસિંહ ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થયા હતા.

મજનોએ સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન કર્યું

દેશની સેવાને કરવા બદલ ભાવાભી ખીજડીયા ગામ તેમજ આસપાસના ગામના લોકોએ તેમની કામગીરી બિરદાવતા આ ફોજી જવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સન્માનમાં એક રેલીનું પણ આયોજન કરાયું હતું.

ગામલોકોએ દેશની સરહદ પર આપેલી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામ લોકો દ્વારા બંને ફોજી ભાઈઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવાભી ખીજડીયાના ગામ લોકો દરેક નિવૃત્ત થઈને આવનારા ફોજી જવાનોનું હંમેશા ઉમળકાભેર સ્વાગત કરે છે. દેશની સરહદે પોતાની જુવાની વિતાવીને આપણા લોકોની રક્ષા કરી, નિવૃત્ત થઈને આવે ત્યારે તેમનું ગામલોકો સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન અચુક કરે છે.

Intro:Gj_jmr_01_army_nivrut_7202728_mansukh


જામનગરના ખીજડિયા ગામના બે ફોજી જવાન નિવૃત થતા ગ્રામજનોએ કર્યું સન્માન

આજરોજ વતન ભાવાભી ખીજડીયા ના આંગણે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને પધારેલા બે ફોજી જવાનો જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ તથા જાડેજા ક્રિપાલસિંહ લખધીરસિંહ નોકરી ભારતીય સેનામા સેવા આપી અને નિવૃત્ત થયા દેશી સેવા કાજે જે ફરજ બજાવી તે ફરજ ને બિરદાવવા ભાવાભી ખીજડીયા ગામ ગામના સરપંચશ્રી તથા આસપાસના ગામના વતની સ્વાગત કરવા માટે પધાર્યા અને ગામમાં સનમાન રેલીનું આયોજન કરેલું ગામલોકોએ દેશની સરહદ આપેલી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો અને બંને ફોરજી ભાઈઓને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું

ભાવાભી ખીજડીયા ના ગામના વતની દરેક નિવૃત્ત થઈને આવનારા ફોજી માટે ગામ હંમેશા ઉમળકાભેર સ્વાગત કરે તેવી દરેકને વિનંતી કરે છે કે દેશની સરહદે પોતાની જુવાની વિતાવીને આપણા લોકોની રક્ષા કરી જે તે બદલ જ્યારે નોકરી પૂરી કરીને આવે નિવૃત્ત થઈને ત્યારે તેનું દરેક ગામના વતની ઓ નિવૃત્તિની સ્વાગત કરેBody:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.