ETV Bharat / state

જામનગરમાં 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

author img

By

Published : Oct 15, 2019, 4:11 PM IST

જામનગરઃ શહેરમાં ધનલક્ષ્મી મહાપૂજનનું મોટાપાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે આર્ટ ઓફ લિવિંગ NGOના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને આંમત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કાર્યક્રમની રુપરેખા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

શહેરમાં ધનલક્ષ્મી મહાપૂજનની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમને ખાસ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ NGOના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ખાસ આંમત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

આગામી 25 તારીખે આ કાર્યક્રમ અંતર્ગત શ્રી શ્રી રવિશંકર 20 વર્ષ બાદ જામનગરની મુલાકાત લેશે અને શહેરની પ્રણાલી સ્કૂલના ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકોને સંબોધન કરશે, ત્યારબાદ તેઓ જામગનરના આર્ટ ઓફ લિવિંગની મુલાકાત લેશે. આમ, 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકરની આવવાની ખબરથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ધનલક્ષ્મી મહાપૂજનની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમને ખાસ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ NGOના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ખાસ આંમત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

આગામી 25 તારીખે આ કાર્યક્રમ અંતર્ગત શ્રી શ્રી રવિશંકર 20 વર્ષ બાદ જામનગરની મુલાકાત લેશે અને શહેરની પ્રણાલી સ્કૂલના ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકોને સંબોધન કરશે, ત્યારબાદ તેઓ જામગનરના આર્ટ ઓફ લિવિંગની મુલાકાત લેશે. આમ, 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકરની આવવાની ખબરથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Intro:Gj_jmr_01_ravishankar_avb_7202728

જામનગરમાં 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં આપશે હાજરી

બાઇટ: વૃંદા બુટા, આયોજક

આગામી 25મી તારીખે જામનગરમાં આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર જામનગર પધારી રહ્યા છે...... 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર જામનગર આવી રહ્યા છે...... ધન લક્ષ્મી મહાપૂજન માં શ્રી શ્રી રવિશંકર આપશે હાજરી

અહીં શ્રી શ્રી રવિશંકર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને પ્રણામી સ્કુલ ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ૨૫ હજારથી વધુ લોકોને સંબોધન પણ કરશે....

વિશ્વમાં સૌથી મોટા એનજીઓ તરીકે જેમની ગણના થાય છે તેવા આર્ટ ઓફ લિવિંગના પૂજ્ય શ્રી શ્રી રવિશંકર જામનગર પધારી રહ્યા છે તે માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે..... આજ રોજ જામનગરમાં ખાતે આર્ટ ઓફ લિવિંગ ની ટીમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી શ્રી રવિશંકરના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી......

જામનગરમાં શ્રી શ્રી રવિશંકર પ્રણામી મંદિર ખાતે પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમમાં હાજરી આપશે am 25 વર્ષ બાદ વધારી રહેલા શ્રી રવિશંકરને આવકારવા માટે જામનગર વાસીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.