ETV Bharat / state

જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચોએ બિસ્માર રસ્તાઓ અંગે DDOને આપ્યું આવેદનપત્ર - જામજોધપુરના બિસ્માર રસ્તાઓ

જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બુધવારે જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પંચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓના રીપેરીંગ કામ કરવાની માગણી કરી છે.

જામજોધપુરના બિસ્માર રસ્તા
જામજોધપુરના બિસ્માર રસ્તા
author img

By

Published : Aug 26, 2020, 4:42 PM IST

જામનગર : જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. જેથી જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પંચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓના રીપેરીંગ કામ કરવાની માગણી કરી છે.

જામજોધપુરના બિસ્માર રસ્તા
જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને ગ્રામજનો તેમજ રાહદારીઓને બિસ્માર રસ્તાથી પરેશાન છે. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, DDO બિસ્માર રોડ મામલે તાત્કાલિક રોડના નિરીક્ષણ માટે લોકોને મોકલે અને જામજોધપુર તાલુકાના મુખ્ય માર્ગો અને છેલ્લા 12 વર્ષથી રીપેરીંગ કરવામાં ન આવતા રસ્તાઓનું રીપેરીંગ કામ કરાવવા માટે 20 ગામના સરપંચોએ માગ કરી છે.


જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે, અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય લાગે છે. ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચો હવે આગળ આવ્યા છે અને પોતાની માગ લઈ રજૂઆત કરી છે.

જામનગર : જિલ્લામાં પડેલા ભારે વરસાદથી મોટા ભાગના ગામડાઓમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. જેથી જામજોધપુર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા જિલ્લા પંચાયત DDOને આવેદનપત્ર આપી તાત્કાલિક બિસ્માર રસ્તાઓના રીપેરીંગ કામ કરવાની માગણી કરી છે.

જામજોધપુરના બિસ્માર રસ્તા
જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખાસ કરીને ગ્રામજનો તેમજ રાહદારીઓને બિસ્માર રસ્તાથી પરેશાન છે. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, DDO બિસ્માર રોડ મામલે તાત્કાલિક રોડના નિરીક્ષણ માટે લોકોને મોકલે અને જામજોધપુર તાલુકાના મુખ્ય માર્ગો અને છેલ્લા 12 વર્ષથી રીપેરીંગ કરવામાં ન આવતા રસ્તાઓનું રીપેરીંગ કામ કરાવવા માટે 20 ગામના સરપંચોએ માગ કરી છે.


જામજોધપુર તાલુકાના રોડ રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે કે, અહીં 108 આવતા પણ બે કલાકથી વધુનો સમય લાગે છે. ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ગામડાના સરપંચો હવે આગળ આવ્યા છે અને પોતાની માગ લઈ રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.