ETV Bharat / state

જામનગરમાં લોકગાયક સ્વ.લાખાભાઈ ગઢવી સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો - જામનગર

જામનગર: શહેરના જાબુડામાં સ્મૃતિ વંદના મહોત્સવ કાર્યક્રમમાં મોરારી બાપુ,કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. લોકગાયક સ્વ.લાખાભાઈ આપાભાઈ ગઢવીની પ્રતિમા લોકાર્પણ અને પુસ્તક વિમાચન કાર્યક્રમ યોજાયો હતો.

etv bharat jamnagar
author img

By

Published : Sep 7, 2019, 5:04 AM IST

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગઢવી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સ્વ.લાખાભાઈ ગઢવીના સંસ્મરણો અને જાબુડા ગામનું નામ રોશન કરી એક સમર્થ લોક સાહિત્યકાર તરીકે સ્વ.લાખાભાઈ ગઢવી આજે પણ લોકો દિલો દિમાગમાં રાજ કરતા હોવાનું કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું.

જામનગરમાં લોકગાયક સ્વ.લાખાભાઈ ગઢવી સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

સાંસદ પૂનમ માડમે પણ વર્ષોથી લાખાભાઈ ગઢવીના પરિવાર સાથે સંબધ હોવાથી હાલાર પથકનું રત્ન લાખાભાઈ ગઢવીને ગણાવ્યા છે. પૂજ્ય મોરારી બાપુએ પણ જુદા જુદા પ્રસંગમાં લાખાભાઈ ગઢવી સાથે થયેલી મુલાકાત અને તેના સંસ્મરણો યાદ કર્યા હતા. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગઢવી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સ્વ.લાખાભાઈ ગઢવીના સંસ્મરણો અને જાબુડા ગામનું નામ રોશન કરી એક સમર્થ લોક સાહિત્યકાર તરીકે સ્વ.લાખાભાઈ ગઢવી આજે પણ લોકો દિલો દિમાગમાં રાજ કરતા હોવાનું કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું.

જામનગરમાં લોકગાયક સ્વ.લાખાભાઈ ગઢવી સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

સાંસદ પૂનમ માડમે પણ વર્ષોથી લાખાભાઈ ગઢવીના પરિવાર સાથે સંબધ હોવાથી હાલાર પથકનું રત્ન લાખાભાઈ ગઢવીને ગણાવ્યા છે. પૂજ્ય મોરારી બાપુએ પણ જુદા જુદા પ્રસંગમાં લાખાભાઈ ગઢવી સાથે થયેલી મુલાકાત અને તેના સંસ્મરણો યાદ કર્યા હતા. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:

Gj_jmr_01_moraribapu_avbb_7202728_mansukh

જામનગર:લોકગાયક સ્વ.લાખાભાઈ ગઢવી સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો....નીલકંઠવર્ણીથી વિવાદમાં આવેલા મોરારીબાપુએ મીડિયા સમક્ષ મૌન પાડ્યું..

બાઈટ:પુરષોતમ રૂપાલા,કેન્દ્રીય કૃષિ પ્રધાન
પૂનમ માડમ,સાંસદ

જામનગરના જાબુડામાં સ્મૃતિ વંદના મહોત્સવ કાર્યક્રમમાં મોરારીબાપુ ,કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા...લોકગાયક સ્વ.લાખાભાઈ આપાભાઈ ગઢવીની પ્રતિમા લોકાર્પણ અને પુસ્તક વિમાચન કાર્યક્રમ યોજાયો હતો..

મોટી સંખ્યામાં ગઢવી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહયા હતા..ખાસ કરીને સ્વ.લાખાભાઈ ગઢવીના સંસ્મરણો અને જાબુડા ગામનું નામ રોશન કરી એક સમર્થ લોક સાહિત્ય કાર તરીકે સ્વ.લાખાભાઈ ગઢવી આજે પણ લોકો દિલો દિમાગમાં રાજ કરતા હોવાનું કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું.....

સાંસદ પૂનમ માડમે પણ વર્ષોથી લાખાભાઈ ગઢવીના પરિવાર સાથે નાતો હોવાથી હાલાર પથકનું રત્ન લાખાભાઈ ગઢવીને ગણાવ્યા છે....

પૂજ્ય મોરારીબાપુએ પણ જુદા જુદા પ્રસંગમાં લાખાભાઈ ગઢવી સાથે થયેલી મુલાકાત અને તેના સંસ્મરણો યાદ કર્યા હતા.....બાપુએ એક કલાક સુધી પોતાની સ્પીસ આપી હતી...જો કે મોરારીબાપુ હાલ નીલકંઠવર્ણીનું નિવેદન આપ્યા બાદ ચર્ચામાં છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરોધ પણ કરી રહ્યા છે....અને મોરારીબાપુએ મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો હતો....પોતાને મૌન વ્રત હોવાની વાત કરી હતી.....અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા,સાંસદ પૂનમ માડમ રહ્યા ઉપસ્થિત






Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.