ETV Bharat / state

જામનગરની વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં, વરસાદી પાણી યથાવત - gujarat health news

જામનગર: શહેર હાલ રોગચાળાના ભરડામાં છે. જામનગરમાં ડેન્ગયુનો કહેર યથાવત છે. વરસાદે વિરામ લીધા છંતા જામનગરમાં વરસાદી પાણી ભરાય જોવા મળે છે. જેથી શહેરમાં રોગચાળાનો વધારો થયો છે.

JMR
author img

By

Published : Oct 16, 2019, 9:19 AM IST

Updated : Oct 16, 2019, 9:25 AM IST

જામનગરના હાપા વેલનાથ સોસાયટીમા છેલ્લા ત્રણ મહિનાથી વરસાદી પાણી ભરાયું હતું. ઈટીવી ભારતે વેલનાથ સોસાટીના સ્થાનિકોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સ્થાનિકોએ પોતાની વ્યથા રજૂ કરતા રોષ ઠાલવ્યો હતો.

જામનગરની વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં, વરસાદી પાણી યથાવત

જામનગર સરકારી તંત્રના મતે તમામ સોસાયરીમાં દવોનો છટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક પ્રમાણે હજી સુધી જામનગર મનપાના કોઈ અધિકારીઓએ સોસાયટીની મુલાકાત લીધી નથી. સ્થોનિકોએ રજૂઆત કર્યાં છંતા પણ મનપાએ કોઈ એકશન ન લેતા વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં છે.

ઉલ્લેખનીય છે કે, વેલનાથ સોસાયટીમાં ધરે ધરે માંદગીની પથારી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વરસાદી પાણી ભરાયા છે. જેમાં મોટા પ્રમાણમાં ડેન્ગયુના મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેનો સીધો ભોગ સ્થાનિકો બની રહ્યાં છે.

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લીધા બાદ પણ જામનગરની સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળે છે. જે પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેનાથી સ્થાનિક રોગચાળાના ભરડામાં છે.

જામનગરના હાપા વેલનાથ સોસાયટીમા છેલ્લા ત્રણ મહિનાથી વરસાદી પાણી ભરાયું હતું. ઈટીવી ભારતે વેલનાથ સોસાટીના સ્થાનિકોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સ્થાનિકોએ પોતાની વ્યથા રજૂ કરતા રોષ ઠાલવ્યો હતો.

જામનગરની વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં, વરસાદી પાણી યથાવત

જામનગર સરકારી તંત્રના મતે તમામ સોસાયરીમાં દવોનો છટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક પ્રમાણે હજી સુધી જામનગર મનપાના કોઈ અધિકારીઓએ સોસાયટીની મુલાકાત લીધી નથી. સ્થોનિકોએ રજૂઆત કર્યાં છંતા પણ મનપાએ કોઈ એકશન ન લેતા વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં છે.

ઉલ્લેખનીય છે કે, વેલનાથ સોસાયટીમાં ધરે ધરે માંદગીની પથારી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વરસાદી પાણી ભરાયા છે. જેમાં મોટા પ્રમાણમાં ડેન્ગયુના મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેનો સીધો ભોગ સ્થાનિકો બની રહ્યાં છે.

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લીધા બાદ પણ જામનગરની સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળે છે. જે પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેનાથી સ્થાનિક રોગચાળાના ભરડામાં છે.

Intro:
Gj_jmr_02_velnath_pani_av_wt_7202728_mansukh

જામનગર:etv ભારત મચ્છરોના ઉપદ્રવ સ્થાને પહોંચ્યું...હજુ પણ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા.....

સતીષ પટેલ,કમિશનર, જેએમસી



જામનગરમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે.. .છતાં પણ ઠેરઠેર વરસાદી પાણીનો હજુ ભરાવો જોવા મળે છે....જામનગરના હાપા વેલનાથ સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદી પાણી ભરાયું છે......etv ભારત વેલનાથ સોસાયટીમાં જતા જ સ્થાનિકોએ પોતાની વ્યથા રજૂ કરી છે....તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને એવા ફણગા ફૂંકે છે કે તમામ સોસાયટીમાં દવાનો છટકાવ કરવામાં આવ્યો છે જો કે અહીં હજુ સુધી કોઈ મનપાના કર્મચારીઓ પણ ફરકયા નથી....

સ્થાનિકોએ અવારનવાર મનપામાં રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે સોસાયટીમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બન્યા છે...

વેલનાથ સોસાયટીમાં ઘરે ઘરે માંદગીની પથારીએ જોવા મળી રહી છે.... મહત્વનું છે કે જે વરસાદી પાણી ભરાયા છે એમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને તેનો સીધો ભોગ સ્થાનિકો બની રહ્યા છે.....


હાપામાં આવેલી વેલનાથ સોસાયટીમાં હજુ સુધી ન તો મહાનગરપાલિકાએ ગટરની વ્યવસ્થા કરી છે કે ન તો અહીં રોડ બનાવવામાં આવ્યા છે જેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ગોઠણ સમ પાણી ભરાયા છે.....

ચોમાસું આમ તો પંદર દિવસ પહેલાં જ વિદાય લઈ ચૂક્યાં છે છતાં પણ હજુ જામનગરમાં ઘણી બધી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા છે આ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતા તેમાં હાલ જીવજંતુ તેમ જ મચ્છરો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થઈ રહ્યો છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
Last Updated : Oct 16, 2019, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.