ETV Bharat / state

જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત

author img

By

Published : Jun 18, 2020, 1:59 PM IST

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં NSUIના ધરણાં યોજ્યા હતા. પરીક્ષા મોકૂફ રાખવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. છતાં પણ નિર્ણય લેવામાં ન આવતા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

Jamnagar
જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત

જામનગર: જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં NSUIના ધરણાં યોજ્યા હતા. પરીક્ષા મોકૂફ રાખવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. છતાં પણ નિર્ણય લેવામાં ન આવતા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત
આયુર્વેદિક યુનિવર્સિટીમાં કોરોનાકાળમાં 7 જુલાઈથી ડૉક્ટર્સની પરીક્ષા આયુર્વેદીક યુનિવર્સિટીમાં યોજાનાર હતી. બે દિવસ પહેલા NSUI અને ABVPના કાર્યકર્તાઓએ આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું.
jamnagar
જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત
જોકે, NSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસ પાસે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે ધરણામાં બેસી ગયા હતા. ત્યારે ધરણાં પર બેઠેલા એનએસયુઆઈના કાર્યકરની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

જામનગર: જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં NSUIના ધરણાં યોજ્યા હતા. પરીક્ષા મોકૂફ રાખવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. છતાં પણ નિર્ણય લેવામાં ન આવતા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત
આયુર્વેદિક યુનિવર્સિટીમાં કોરોનાકાળમાં 7 જુલાઈથી ડૉક્ટર્સની પરીક્ષા આયુર્વેદીક યુનિવર્સિટીમાં યોજાનાર હતી. બે દિવસ પહેલા NSUI અને ABVPના કાર્યકર્તાઓએ આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું.
jamnagar
જામનગરમાં ધરણાં પર બેસેલા NSUIના 4 હોદ્દેદારોની અટકાયત
જોકે, NSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસ પાસે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે ધરણામાં બેસી ગયા હતા. ત્યારે ધરણાં પર બેઠેલા એનએસયુઆઈના કાર્યકરની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.