ETV Bharat / state

Clay water bottle : જામનગરમાં ઉનાળામાં માટીની બોટલનો ક્રેઝ વધ્યો, જાણો ફાયદા અને મહત્વ

author img

By

Published : Mar 31, 2022, 8:11 PM IST

રાજ્યામાં લોકો કાળ જાળ ગરમી સહન કરી રહ્યાં છે. ગરમીમાં લોકો પાણીની બોટલ (Clay water bottle )સાથે રાખતા હોય  છે. મોટાભાગના લોકો પ્લાસ્ટિક બોટલ વાપરે છે. ત્યારે જામનગરમાં કચ્ચી મીટી નામની દુકાનમાં (Sale of clay bottles in Jamnagar)માટીની બોટલ રાખવામાં આવી છે. માટીની બોટલ લોકો પસંદ કરી રહ્યા છે.

Clay water bottle : જામનગરમાં ઉનાળામાં માટીની બોટલનો ક્રેઝ વધ્યો, જાણો ફાયદા અને મહત્વ
Clay water bottle : જામનગરમાં ઉનાળામાં માટીની બોટલનો ક્રેઝ વધ્યો, જાણો ફાયદા અને મહત્વ

જામનગરઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે લોકો ખાસ કરીને પાણીની બોટલ(Clay water bottle)પોતાની સાથે રાખતા હોય છે. જોકે મોટાભાગે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ થતો હોય છે. જામનગરમાં ખોડિયાર કોલોની(Khodiyar Colony in Jamnagar) વિસ્તારમાં કચ્ચી મીટી નામની દુકાનમાં આ વખતે માટીની બોટલ રાખવામાં આવી છે. તેનો ક્રેઝ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે.

માટીની બોટલનો ક્રેઝ

માટીની બોટલનું વેચાણ - વર્ષોથી ભારતીયો માટીના (Sale of clay bottles in Jamnagar)માટલા અને માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પાણી પીતા આવે છે. જોકે હાલ આધુનિક ટેકનોલોજી વધતા ઘરે ઘરે ફ્રીજ જોવા મળી રહ્યા છે અને દુકાનોમાં મોટાભાગે પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચાઈ રહ્યું છે. આ પાણી લાંબા ગાળે બોટલમાં પડ્યું રહે તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને લોકો અનેક રોગોના ભોગ પણ બને તેવી શક્યતા છે. આજકાલ ડોક્ટર પણ માટીના વાસણ અને માટલામાં પીવાનું પાણી પીવું જોઈએ તેવી સલાહ આપતા જોવા મળી રહ્યા છે. જોકે આપણા દાદા પર દાદા વર્ષોથી માટીના માટલામાં પાણી પીતા હતા અને તેઓ તંદુરસ્ત પણ જોવા મળતા હતા.

માટીની બોટલનો ક્રેઝ
માટીની બોટલનો ક્રેઝ

આ પણ વાંચોઃ આપણા આરોગ્ય માટે તાંબુ કેટલું ઉપયોગી છે ?

માટીની બોટલમાં પાણી પીવાથી અનેક ફાયદા - જામનગરમાં સૌપ્રથમ વખત પાણીની બોટલ હોય છે તે માટીની બજારમાં જોવા મળી રહી છે. જેને લેવા માટે લોકો પણ આવી રહ્યા છે કારણ કે બોટલ સસ્તી છે 100 રૂપિયાથી 160 રૂપિયા સુધીની બોટલ બજારમાં ઉપલબ્ધ છે. માટીની બોટલમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. આ દુકાને સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ માટીની બોટલ લેવા માટે આવી રહ્યા છે. આ માટીની બોટલનો ક્રેઝ જામનગરમાં વધુ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ

જામનગરઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે લોકો ખાસ કરીને પાણીની બોટલ(Clay water bottle)પોતાની સાથે રાખતા હોય છે. જોકે મોટાભાગે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ થતો હોય છે. જામનગરમાં ખોડિયાર કોલોની(Khodiyar Colony in Jamnagar) વિસ્તારમાં કચ્ચી મીટી નામની દુકાનમાં આ વખતે માટીની બોટલ રાખવામાં આવી છે. તેનો ક્રેઝ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે.

માટીની બોટલનો ક્રેઝ

માટીની બોટલનું વેચાણ - વર્ષોથી ભારતીયો માટીના (Sale of clay bottles in Jamnagar)માટલા અને માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પાણી પીતા આવે છે. જોકે હાલ આધુનિક ટેકનોલોજી વધતા ઘરે ઘરે ફ્રીજ જોવા મળી રહ્યા છે અને દુકાનોમાં મોટાભાગે પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચાઈ રહ્યું છે. આ પાણી લાંબા ગાળે બોટલમાં પડ્યું રહે તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને લોકો અનેક રોગોના ભોગ પણ બને તેવી શક્યતા છે. આજકાલ ડોક્ટર પણ માટીના વાસણ અને માટલામાં પીવાનું પાણી પીવું જોઈએ તેવી સલાહ આપતા જોવા મળી રહ્યા છે. જોકે આપણા દાદા પર દાદા વર્ષોથી માટીના માટલામાં પાણી પીતા હતા અને તેઓ તંદુરસ્ત પણ જોવા મળતા હતા.

માટીની બોટલનો ક્રેઝ
માટીની બોટલનો ક્રેઝ

આ પણ વાંચોઃ આપણા આરોગ્ય માટે તાંબુ કેટલું ઉપયોગી છે ?

માટીની બોટલમાં પાણી પીવાથી અનેક ફાયદા - જામનગરમાં સૌપ્રથમ વખત પાણીની બોટલ હોય છે તે માટીની બજારમાં જોવા મળી રહી છે. જેને લેવા માટે લોકો પણ આવી રહ્યા છે કારણ કે બોટલ સસ્તી છે 100 રૂપિયાથી 160 રૂપિયા સુધીની બોટલ બજારમાં ઉપલબ્ધ છે. માટીની બોટલમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. આ દુકાને સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ માટીની બોટલ લેવા માટે આવી રહ્યા છે. આ માટીની બોટલનો ક્રેઝ જામનગરમાં વધુ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.