ETV Bharat / state

વેરાવળની ધ્રુવી ધોરણ-10માં 99.99 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ - SSC EXAM

ગીર-સોમનાથઃ તાજેતરમાં એસ.એસ.સી બોર્ડના પરિણામ જાહેર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પોતાની વર્ષ આખું કરેલી મેહનતનું ફળ જલ્દીથી જોવાની તાલાવેલી હોય છે. પરંતુ વેરાવળની દર્શન શાળામાં ભણતી ધ્રુવી રાયઠઠ્ઠાએ નક્કી કર્યું હતું કે, તે શાળાએથી જ પોતાનું પરિણામ મેળવશે. જ્યારે તેણે પોતાનું પરિણામ હાથમાં લીધુ ત્યારે તેને અને તેના પરિવારજનોમાં ખુશીનો કોઈ પાર નહોતો. તેને જાણ થઈ કે તે ssc બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થઈ છે.

hd
author img

By

Published : May 23, 2019, 5:29 AM IST

તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતે કરેલી મહેનતનું ફળ શું છે તે જાણવાની ઉત્સુકતા હોય છે. પરંતુ વેરાવળની દર્શન શાળામાં ભણતી ધ્રુવી રાયઠઠ્ઠાએ શાળામાંથી જ પરિણામ મેળવશે તેવો નિશ્ચય કર્યો હતો. જ્યારે તેણે પોતાના હાથમાં પરિણામપત્ર લીધુ ત્યારે તેને અને તેના પરિવારજનોમાં ખુશીનો કોઈ પાર ન્હોતો.

વેરાવળની ધ્રુવી રાયઠ્ઠઠા 99.99 ટકા પરિણામ મેળવી ગુજરાતમાં પ્રથમ

જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ-10માં પહોંચે ત્યારે તેમના માતા-પિતા અને વિદ્યાર્થીઓમાં સારા ગુણ મેળવવાની આશા હોય છે. સાથે જ sscમાં સારા ટકા મેળવી અને પોતાના જીવનમાં ઉત્કૃષ્ઠ કારકીર્દી તરફ આગળ વધવા માટે અગ્રેસર બને છે. પરીક્ષા જેમ નજીક આવતી જાય છે તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો થાય છે. પરંતુ સૌથી વધારે ચિંતા તો પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવાના દિવસોમાં હોય છે. તેવામાં આદ્યુનિક યુગમાં તો વહેલી સવારે જ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થઈ જાય છે. તેવામાં વેરાવળની દર્શન શાળામાં અભ્યાસ કરતી ધ્રુવી રાયઠઠ્ઠા નિશ્ચય કર્યો હતો કે, તે ઈન્ટરનેટ પર પરિણામ જોવાને બદલે શાળા ખાતેથી જ સીધું પરિણામપત્ર હાથમાં લેશે. જ્યારે 21 મેના રોજ તે પરિવાર સાથે પોતાની શાળાએ પહોંચી ત્યારે તેની ખુશીનો પાર જ ન રહ્યો.

શાળાના સંચાલક ભૂપેન્દ્રભાઈ વિઠલાણી દ્વારા ધ્રુવી અને તેના પરિવારને જણાવાયું કે, તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર ઉર્તીણ થઈ છે. આ સમયે તેના પિતાએ ધ્રુવીને જે કાંઈ પણ કારકીર્દી પસંદ કરે તેમાં સહયોગ કરવાનું જણાવ્યું હતું.

ધ્રુવી પોતાની સફળતા અંગે કહે છે કે, તે ડૉક્ટર બની ગરીબ લોકોનો ઈલાજ કરવા માંગે છે. વિશેષ રૂપે તેણે દીકરીઓને ભણવા અને ભણાવવા માટે અપીલ કરતા કહ્યું હતુ કે, 9 દિવસ નવરાત્રિમાં દેવીઓની પૂજા કરતા માતાપિતાએ 10માં દિવસે પોતાની પુત્રીને આગળ વધારવા અને ભણાવવા સંકલ્પ કરવો જોઈએ.

તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતે કરેલી મહેનતનું ફળ શું છે તે જાણવાની ઉત્સુકતા હોય છે. પરંતુ વેરાવળની દર્શન શાળામાં ભણતી ધ્રુવી રાયઠઠ્ઠાએ શાળામાંથી જ પરિણામ મેળવશે તેવો નિશ્ચય કર્યો હતો. જ્યારે તેણે પોતાના હાથમાં પરિણામપત્ર લીધુ ત્યારે તેને અને તેના પરિવારજનોમાં ખુશીનો કોઈ પાર ન્હોતો.

વેરાવળની ધ્રુવી રાયઠ્ઠઠા 99.99 ટકા પરિણામ મેળવી ગુજરાતમાં પ્રથમ

જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ-10માં પહોંચે ત્યારે તેમના માતા-પિતા અને વિદ્યાર્થીઓમાં સારા ગુણ મેળવવાની આશા હોય છે. સાથે જ sscમાં સારા ટકા મેળવી અને પોતાના જીવનમાં ઉત્કૃષ્ઠ કારકીર્દી તરફ આગળ વધવા માટે અગ્રેસર બને છે. પરીક્ષા જેમ નજીક આવતી જાય છે તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો થાય છે. પરંતુ સૌથી વધારે ચિંતા તો પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવાના દિવસોમાં હોય છે. તેવામાં આદ્યુનિક યુગમાં તો વહેલી સવારે જ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થઈ જાય છે. તેવામાં વેરાવળની દર્શન શાળામાં અભ્યાસ કરતી ધ્રુવી રાયઠઠ્ઠા નિશ્ચય કર્યો હતો કે, તે ઈન્ટરનેટ પર પરિણામ જોવાને બદલે શાળા ખાતેથી જ સીધું પરિણામપત્ર હાથમાં લેશે. જ્યારે 21 મેના રોજ તે પરિવાર સાથે પોતાની શાળાએ પહોંચી ત્યારે તેની ખુશીનો પાર જ ન રહ્યો.

શાળાના સંચાલક ભૂપેન્દ્રભાઈ વિઠલાણી દ્વારા ધ્રુવી અને તેના પરિવારને જણાવાયું કે, તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર ઉર્તીણ થઈ છે. આ સમયે તેના પિતાએ ધ્રુવીને જે કાંઈ પણ કારકીર્દી પસંદ કરે તેમાં સહયોગ કરવાનું જણાવ્યું હતું.

ધ્રુવી પોતાની સફળતા અંગે કહે છે કે, તે ડૉક્ટર બની ગરીબ લોકોનો ઈલાજ કરવા માંગે છે. વિશેષ રૂપે તેણે દીકરીઓને ભણવા અને ભણાવવા માટે અપીલ કરતા કહ્યું હતુ કે, 9 દિવસ નવરાત્રિમાં દેવીઓની પૂજા કરતા માતાપિતાએ 10માં દિવસે પોતાની પુત્રીને આગળ વધારવા અને ભણાવવા સંકલ્પ કરવો જોઈએ.

Intro:આજે જ્યારે એસ.એસ.સી બોર્ડના પરિણામ જાહેર થયા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પોતાની વર્ષ આખું કરેલી મેહનત નું ફળ જલ્દી થી જોવાની તાલાવેલી લાગી હતી , પરંતુ વેરાવળ ની દર્શન શાળામાં ભણતી ધ્રુવી રાયઠઠ્ઠા એ નક્કી કર્યું હતું કે તે શાળાએ થીજ પોતાનું પરિણામ મેળવશે. અને જ્યારે તે પરિણામ લેવા ગઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો શાળા દ્વારા તેને જાણ થઈ કે તે ssc બોર્ડ  ની ધોરણ 10 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થઈ છે.


Body:જ્યારે વિદ્યાર્થીઓ 10માં ધોરણમાં પહોંચે ત્યારે માતાપિતા અને  વિદ્યાર્થીઓમાં બોર્ડ ની પરીક્ષામાં સારા ટકા મેળવવા માટે આશાસ્પદ બને છે. સાથેજ ssc માં સારા ટકા મેળવી અને પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ કારકિર્દી તરફ આગળ વધવા અગ્રેસર બને છે. જેમ જેમ ધોરણ 10 ની પરીક્ષા ના પરિણામ નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને તેમનાથી વધુ વાલીઓ ની ચિંતા વધે છે. ત્યારે વેરાવળ ની દર્શન શાળાએ પોતાના વિદ્યાર્થીઓ ને ટકા નું પ્રેશર મૂકી અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા કહ્યું હતું એજ શાળા ની વિદ્યાર્થીની ધ્રુવી રાયઠઠ્ઠાએ નિશ્ચિન્ત પણે પરીક્ષા આપેલ અને એવુ નક્કી કરેલ કે પોતે પરિણામ ઈન્ટરનેટ પર ન જોઈ અને પોતાની શાળાએથી લઈને જોશે. જ્યારે 21 મેં ના રોજ ધ્રુવી પરિવાર સહિત શાળાએ પરિણામ લેવા ગઈ ત્યારે તેની ખુશી નો પાર ન રહ્યો, તેને શાળા સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે તે 10માં ધોરણમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થયેલ છે. 


ત્યારે ધ્રુવી ના પિતા સંદીપ ભાઈ રાયઠઠ્ઠા એ ધ્રુવી કોઈપણ કારકિર્દી પસંદ કડે તેમાં તેનો સાથ દેશે  તેમ જણાવ્યું હતું. તો શાળા સંચાલક ભુપેન્દ્ર વિઠલાણી એ પણ તન મન અને ધન થી ધ્રુવી ની કારકિર્દી માં સહયોગી થવા વચન આપ્યું હતું.




Conclusion:ત્યારે ધ્રુવી ને તેની સફળતા વિશે પૂછતાં તેણે જણાવેલ કે તે ડોકટર બની અને ગરીબ લોકો નો ઈલાજ કરવા માંગે છે. તેમજ વીશેષ  રૂપે તેણે દીકરીઓ ને ભણાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે 9 દિવસ નવરાત્રી માં દેવીઓની પૂજા કરતા માતપિતા એ 10માં દિવસે પોતાની પુત્રી ને આગળ વધારવા અને ભણાવવા સંકલ્પ કરવો જોઈએ. ત્યારે નાની ઉંમરે આટલી ઉમદા ભાવના ધરાવતી ધ્રુવીએ શાળાએ સહધ્યાયીઓ સાથે ગરબા રમીને પોતાની સફળતા ઉજવી હતી. તો શાળા દ્વારા ફટાકડા ની ફોડી ધ્રુવી ની આ સિદ્ધિ ને ઉજવાઈ હતી.


બાઈટ-1-ધ્રુવી રાયઠઠ્ઠા-બોર્ડ ફસ્ટ 

બાઈટ-2-ભુપેન્દ્ર વિઠલાણી-શાળા સંચાલક

બાઈટ-3-સંદીપ રાયઠઠ્ઠા- ધ્રુવી ના પિતા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.