ETV Bharat / state

સોમનાથ ફોર ટ્રેક ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ, સ્થાનિકો પણ જોડાયા - સોમનાથ ફોર ટ્રેકના ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ

ગીર સોમનાથઃ રાજકોટના એક રાહદારીએ સોમનાથ ફોર ટ્રેક અતિ બીસ્માર હાલતમાં હોવાથી ટોલ પ્લાઝા પર ચક્કાજામ કર્યો હતો. જેમાં આ વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા હતા. રસ્તા પર ચક્કાજામના કારણે અનેક ટુરીસ્ટો પણ ફસાયા હતાં.

Chakkajam performed at Toll Plaza in gir somnath
author img

By

Published : Oct 16, 2019, 4:21 AM IST

તાજેતરમાં જિલ્લામાં પડેલા વધુ વરસાદથી જેતપુર સોમનાથ ફોર ટ્રેક અતી બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના કેશવ પરમારની થોડા દીવસ પૂર્વે જૂનાગઢના ગાદોઈ ટોલબુથ પર માથાકુટ થઈ હતી. જેમાં કેશવની માગ હતી કે, રસ્તા બીસ્માર હોવા છતાં ટોલટેક્ષ શા માટે આપીએ. અંતે કેશવે વિચાર્યું કે, સરકારને સોમનાથ દાદા સદબુધ્ધી આપે તે માટે મિત્રો સાથે રાજકોટથી પદયાત્રા યોજી મંગળવારે વેરાવળના ડારી ટોલબુથ પર સ્થાનિકો, ટ્રક એસોસિએશન સહીત વિવિધ આગેવાનોને સાથે જોડી ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના કારણે સોમનાથ આવતાં જતાં અનેક મુસાફરો પણ ટ્રફિકમાં ફસાયા હતાં.

સોમનાથ ફોર ટ્રેકના ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ,

તાજેતરમાં જિલ્લામાં પડેલા વધુ વરસાદથી જેતપુર સોમનાથ ફોર ટ્રેક અતી બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના કેશવ પરમારની થોડા દીવસ પૂર્વે જૂનાગઢના ગાદોઈ ટોલબુથ પર માથાકુટ થઈ હતી. જેમાં કેશવની માગ હતી કે, રસ્તા બીસ્માર હોવા છતાં ટોલટેક્ષ શા માટે આપીએ. અંતે કેશવે વિચાર્યું કે, સરકારને સોમનાથ દાદા સદબુધ્ધી આપે તે માટે મિત્રો સાથે રાજકોટથી પદયાત્રા યોજી મંગળવારે વેરાવળના ડારી ટોલબુથ પર સ્થાનિકો, ટ્રક એસોસિએશન સહીત વિવિધ આગેવાનોને સાથે જોડી ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામના કારણે સોમનાથ આવતાં જતાં અનેક મુસાફરો પણ ટ્રફિકમાં ફસાયા હતાં.

સોમનાથ ફોર ટ્રેકના ટોલ પ્લાઝા પર પદયાત્રીએ કરાવ્યું ચક્કાજામ,
Intro:રાજકોટ ના રાહદારી એ બીસ્માર રસ્તા છત્તાં ટોલબુથ બાબતે રોજકોટ થી સોમનાથ આવી કર્યો ટોલબુથ પર ચક્કાઝામ,સાથે યોગ્ય માગ ને લઈ સ્થાનીકો પણ જોડાયાં.ચક્કા ના કારણે અનેક ટુરીસ્ટો પણ ફસાયાંBody:તાજેતર ના વરસાદ થી જેતપુર સોમનાથ ફોરટ્રેક અતી બીસ્માર બન્યો હોય ત્યારે રાજકોટ ના કેશવ પરમાર ને થોડા દીવસ પુર્વે જુનાગઢ ના ગાદોઈ ટોલબુથ પર માથા કુટ થયેલ કેશવ ની માંગ એ હતી કે રસ્તા બીસ્માર છે તો ટોલટેક્ષ શા માટે...અંતે કેશવે માન્યુ કે સરકાર ને સોમનાથ દાદા સદબુધ્ધી આપે માટે મીત્રો સાથે રાજકોટ થી પદયાત્રા યોજી આજે વેરાવળ ના ડારી ટોલબુથ પર સ્થાનીકો ટ્રક એશોશન સહીત વીવીધ આગેવાનો પણ ચક્કાઝામ મા જોડાય ટોલ પર ચક્કાઝામ કર્યુ હતુ તો આ ચક્કાઝામ ના કારણે સોમનાથ આવતાં જતાં અનેક ટુરીસ્ટો પણ ફસાયા હતાં.Conclusion:બાઈટ-1-કેશવ પરમાર-પદયાત્રી ચક્કાજામ કરનાર


સાથે ptc પણ મોકલી છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.