સરકાર દ્વારા થતી મગફળીની ટેકાની ખરીદી વિવાદનો મુદ્દો બન્યો છે. ગીરસોમનાથના તાલાલાના ખેડૂતો સરકાર દ્વારા મગફળીની ખરીદીના વિલંબના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો પાસે શેડની સુવિધા ન હોવાથી મગફળીની ગુણવત્તા બગડી રહી છે.
તાલાલાનાં ખેડૂતો પર કુદરત સાથે સરકાર પણ કોપાયમાન ! Etv Bharatનો વિશેષ અહેવાલ
ગીર સોમનાથઃ જિલ્લાના તાલાલા તાલુકાના ખેડૂતો મોટાભાગની મગફળીના રિજેક્શન મુદ્દે ખેડૂતો સરકાર વિરૂદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે, સરકાર મગફળીના અધિકતમ ડેમેજની ટકાવારી 2થી વધારીને 3 કે 4 ટકા કરે.
તાલાલામાં ખેડુતોનો હોબાળો
સરકાર દ્વારા થતી મગફળીની ટેકાની ખરીદી વિવાદનો મુદ્દો બન્યો છે. ગીરસોમનાથના તાલાલાના ખેડૂતો સરકાર દ્વારા મગફળીની ખરીદીના વિલંબના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો પાસે શેડની સુવિધા ન હોવાથી મગફળીની ગુણવત્તા બગડી રહી છે.
Intro:ગીરસોમનાથ ના તાલાલા તાલુકા ના ખેડૂતો મોટા ભાગની મગફળી ના રિજેક્શન મુદ્દે સરકાર વિરુદ્ધ રોષે ભરાયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો એ ટેકા ની ખરીદી રોકી અને ખેડૂત એકતા ઝીંદબાદ ના નારા સાથે હોબાળો બોલાવ્યો હતો. ખેડૂતો ની માંગ છે કે સરકાર મગફળી ના અધિકતમ ડેમેજ ની ટકાવારી 2 થી વધારીને 3 કે 4 ટકા કરે.Body:સરકાર દ્વારા થતી મગફળી ની ટેકાની ખરીદી વિવાદો નો પર્યાય બની છે. ત્યારે ગીરસોમનાથ ના તાલાલા ના ખેડૂતો સરકાર દ્વારા મગફળી ની ખરીદી ના વિલંબ ના કારણે ખેડૂતો પાસે શેડ ની સુવિધા ન હોવાથી મગફળી ની ગુણવત્તા બગડી છે.
જેના કારણે સરકાર મગફળી ના ડેમેજ ની મર્યાદા 2 ટકા થી વધારી 3 થી 4 ટકા કરે તેવી માંગ સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈ ખેડૂતોએ મગફળી ની ખરીદી અટકાવી છે. ત્યારે તેમની માંગ છે કે જ્યાં સુધી ડેમેજ ના કારણે રિજેક્ટ થયેલ મગફળી સરકાર નહિ સ્વીકારે ત્યાં સુધી એકપણ ખેડૂત સરકાર ને મગફળી નહિ જોખાવે.Conclusion:બાઈટ-1 થી 3 માં ખેડૂત ગીરસોમનાથ લખવું
છેલ્લી વન ટુ વન માં- ડી.એ.ડાંગર- નાયબ મામલતદાર
રેડી ટુ પબ્લિશ.
અપ્રુવડ બાઈ વિહાર સર
જેના કારણે સરકાર મગફળી ના ડેમેજ ની મર્યાદા 2 ટકા થી વધારી 3 થી 4 ટકા કરે તેવી માંગ સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈ ખેડૂતોએ મગફળી ની ખરીદી અટકાવી છે. ત્યારે તેમની માંગ છે કે જ્યાં સુધી ડેમેજ ના કારણે રિજેક્ટ થયેલ મગફળી સરકાર નહિ સ્વીકારે ત્યાં સુધી એકપણ ખેડૂત સરકાર ને મગફળી નહિ જોખાવે.Conclusion:બાઈટ-1 થી 3 માં ખેડૂત ગીરસોમનાથ લખવું
છેલ્લી વન ટુ વન માં- ડી.એ.ડાંગર- નાયબ મામલતદાર
રેડી ટુ પબ્લિશ.
અપ્રુવડ બાઈ વિહાર સર