ETV Bharat / state

ઢબુડી માતા જેલની હવાથી બચવા કોર્ટના શરણે, 6 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સુનાવણી

ગાંધીનગર: વિવાદોમાં સંપડાયેલા રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે, ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી હતી. જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો.

author img

By

Published : Aug 30, 2019, 11:38 PM IST

etv bharat gandhinagr

આ મુદ્દે પેથાપુર પોલીસે અરજીકર્તા ભીખાભાઈનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં પેથાપુર પોલીસ પ્રાથમિક તપાસ કરીને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે.

ઢબુડી માતાના નામથી જાણીતા બનેલા ધનજી ઓડે હવે પોલીસથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. ત્યારે આ સમયે ધરપકડ થવાની શંકાએ પહેલાથી જ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દીધી છે. જેના પર આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.

પોલીસ દ્વારા ધનજી ઓડ સામે કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવશે નહીં. વર્ષ 2016નો કેસ હોવાના કારણે ભીખાભાઈ પુત્ર પણ હયાત નથી. પરિણામે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધવામાં આવશે નહીં. પરિણામે ધનજી ઓડ દ્વારા આજે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી.

આ મુદ્દે પેથાપુર પોલીસે અરજીકર્તા ભીખાભાઈનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં પેથાપુર પોલીસ પ્રાથમિક તપાસ કરીને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે.

ઢબુડી માતાના નામથી જાણીતા બનેલા ધનજી ઓડે હવે પોલીસથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. ત્યારે આ સમયે ધરપકડ થવાની શંકાએ પહેલાથી જ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દીધી છે. જેના પર આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.

પોલીસ દ્વારા ધનજી ઓડ સામે કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવશે નહીં. વર્ષ 2016નો કેસ હોવાના કારણે ભીખાભાઈ પુત્ર પણ હયાત નથી. પરિણામે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધવામાં આવશે નહીં. પરિણામે ધનજી ઓડ દ્વારા આજે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી.

Intro:હેડલાઈન) ઢબુડી માતાએ જેલની હવાથી બચવા કોર્ટનું શરણું લીધું, 6 સપ્ટેમ્બરે ગાંધીનગરમા સુનાવણી

ગાંધીનગર,

વિવાદોમાં સંપડાયેલા રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ નારણભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી દીધી હતી, જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો. ત્યારે આ મુદ્દે પેથાપુર પોલીસે મંગળવારે જ અરજીકર્તા ભીખાભાઈનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં પેથાપુર પોલીસ પ્રાથમિક તપાસ કરીને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે. Body:ઢબુડી માતાના નામથી જાણીતા બનેલા ધનજી ઓડે હવે પોલીસથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. ત્યારે આ સમયે ધરપકડ થવાની શંકાએ અગાઉથી જ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દીધી છે. જેના પર આગમી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ધનજી ઓડ સામે કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવશે નહીં.Conclusion:વર્ષ 2016નો કેસ હોવાના કારણે ભીખાભાઈ પુત્ર પણ હયાત નથી તેવી સ્થિતિમાં પોલીસ કેવી રીતે પુરાવાઓ ઉભા કરી શકે એક યક્ષ પ્રશ્ન થઈ શકે છે. પરિણામે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધવામાં આવશે નહીં પરંતુ અન્ય જિલ્લામાંથી રાજ્યમાં કોઈ પ્રકારની ફરિયાદ થાય અને ધનજી ઓડની ધરપકડ થાય ઢબુડી માતા ની આબરુના લીરેલીરા ઉડી શકે છે. પરિણામે ધનજી ઓડ દ્રારા આજે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.