રિજિજુએ જણાવ્યું કે, આપણા દેશમાં ઘણું ટેલેન્ટ છે, રમત આપણી જિંદગીનો હિસ્સો કેવી રીતે બને તે દીશામાં અમે વિચારી રહ્યા છે. આવતા વર્ષે ઓલમ્પિક યોજાવાની છે, તે માટે દેશમાંથી કેટલા લોકોને મોકલવાના છે અને કેટલા મેડલ્સ જીતવાના છે તે અંગે પણ મીટિંગ યોજવા જઇ રહ્યા છે.
ગુજરાતમાં સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાશેઃ કિરણ રિજિજુ
ગાંધીનગર: કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજુ શનિવારે ગુજરાતની મુલાકાતે હતા. તેમણે ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સંકુલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાં ફરીને ખેલ મંત્રાલયમાં ક્યા પ્રકારના ફેરફાર કરી શકાય અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે જાણવા સમજવા માટે હું અત્યારે પ્રવાસે આવ્યું છું.
![ગુજરાતમાં સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાશેઃ કિરણ રિજિજુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3829045-thumbnail-3x2-ppp.jpg?imwidth=3840)
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમા સ્થાપિત પેરા મેડીકલ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરના હશે. તેના માટે કોઇ ફંડીગની મર્યાદા નથી. દેશના અમુક ખેલાડીઓ ગરીબીમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓને આર્થિક રીતે સહાય પણ પૂરી પાડવામાં આવશે.
રિજિજુએ જણાવ્યું કે, આપણા દેશમાં ઘણું ટેલેન્ટ છે, રમત આપણી જિંદગીનો હિસ્સો કેવી રીતે બને તે દીશામાં અમે વિચારી રહ્યા છે. આવતા વર્ષે ઓલમ્પિક યોજાવાની છે, તે માટે દેશમાંથી કેટલા લોકોને મોકલવાના છે અને કેટલા મેડલ્સ જીતવાના છે તે અંગે પણ મીટિંગ યોજવા જઇ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમા સ્થાપિત પેરા મેડીકલ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરના હશે. તેના માટે કોઇ ફંડીગની મર્યાદા નથી. દેશના અમુક ખેલાડીઓ ગરીબીમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓને આર્થિક રીતે સહાય પણ પૂરી પાડવામાં આવશે.
કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજજુ આજે ગુજરાત ની મુલાકાતે હતા . ગાંધીનગરના સપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સંકુલની તેઓએ મુલાકાત લઈને રીવ્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યો મા ફરીનેખેલ મંત્રાલય મા કયા પ્રકારના ફેરફાર કરી શકાય અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે જાણવા સમજવા માટે હુ અત્યારે પ્રવાસ મા છુ..Body:રિજિજુએ જણાવ્યું હ્યુ કે આપણા દેશમાં ઘણી ટેલેન્ટ છે,ખેલ આપણી જિંદગીનો હિસ્સો કેવી રીતે બને તે માટે અમે વિચાર કરી રહ્યા છીયે, આવતા વરસે ઓલમ્પિક થનાર છે ત્યારે આપણે કેટલા ખેલાડી ઓ મોકલી શકીશુ અને કેટલા મેડલ જીતી શકીશુ એ માટે રિવ્યુ બેઠક પણ અમે કરવાના છીયે..
ગુજરાત માટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પેરા એથલીટ માટે અમે અહીંયા એક સ્પેશિયલ ટ્રેઇનીગ સેન્ટર ખોલવા જઇ રહ્યા છીયે , ૩૦૦ વ્યક્તિ ઓ માટે બે હોસ્ટેલ અમે આગામી સમયમા ખોલવા જઇ રહ્યા છીયે, વધુ મા વધુ ઇન્ટરનેશનલ રમતો મા ભાગ લેવા અમે ખેલાડીઓ ને મોકલવા માગીયે છે..
ગુજરાત સાથેના સંબંધોને યાદ કરતા રિજીજુએ જણાવ્યું હતું કે ગુજરાત સાથે મને ઘણો લગાવ રહ્યો છે, અહીંના લોકો ઘણા પોઝીટીવ છે, અહીંયા જે સ્ટેડિયમ બન્યુ છે એની પણ હુ મુલાકાત લઇશ ..
બીજા રાજ્યો ની સારી વસ્તુઓ અમે અહીંયા લાવીશું અને અને અહીંયાથી સારી વસ્તુઓ બીજા રાજ્યમાં લઈ જઈશું..
બાઈટ..
કિરણ રિજીજુ... કેન્દ્રીય રમત ગમત પ્રધાનConclusion:ગાંધીનગર મા સ્થાપિત થનાર પેરા મેડીકલ સેન્ટર આંતર રાષ્ટ્રીય સ્તરના હશે અને તેના માટે કોઇ ફંડીગ ની લિમિટેશન્સ નથી. દેશના અમુક ખેલાડીઓ ગરીબીમાં હોવાનું સામે આવે છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ ખેલાડીઓને આર્થિક રીતે સહાય પૂરી પાડવાની જાહેરાત કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરણ રિજિજૂ એ કરી હતી ..