ગાંધીનગર: ગુજરાતમાં દરિયાઈ તટ પર નિસર્ગ વાવાઝોડું ટકરાવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર અને NDRF દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિસર્ગ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારે દક્ષિણ ભાગમાં 3 જુનના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ટકરાશે.
નિસર્ગ વાવાઝોડું 3 જૂને 3 વાગ્યાની આસપાસ ટકરાશે, જૂઓ કેવી છે NDRF ટીમની તૈયારી - નિસર્ગ વાવાઝોડુ
ગુજરાતમાં દરિયાઈ તટ પર નિસર્ગ વાવાઝોડું ટકરાવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર અને NDRF દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

cyclone
ગાંધીનગર: ગુજરાતમાં દરિયાઈ તટ પર નિસર્ગ વાવાઝોડું ટકરાવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર અને NDRF દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે NDRFના કમાન્ડિંગ ઓફિસર રણવિજય સિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિસર્ગ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારે દક્ષિણ ભાગમાં 3 જુનના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ટકરાશે.
NDRF ના કમાન્ડિંગ ઓફિસર રણ વિજયસિંહએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી
NDRF ના કમાન્ડિંગ ઓફિસર રણ વિજયસિંહએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી