ETV Bharat / state

SC-ST મુદ્દે CMને પત્ર લખી સાંસદો અને પ્રધાનો જવાબદારીથી ન છટકેઃ નીતિન પટેલ

author img

By

Published : Jan 18, 2020, 8:35 PM IST

ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 40 દિવસથી SC-ST અને OBC મહિલાઓ આંદોલન કરી રહી છે. મહિલાઓ LRDની પરીક્ષા આપ્યા બાદ જે પરિપત્રના કારણે તેમને નોકરી મળી નથી, તે પરિપત્ર રદ્દ થાય તેવી માંગણી કરી રહ્યાં છે. આ સંદર્ભે રાજ્યના સાંસદો અને પ્રધાનો CMને પત્ર લખી રહ્યાં છે, ત્યારે આજે નાયબ મુખ્ય પ્રધાને પત્ર લખનારા સાંસદો અને પ્રધાનોની ઝાટકણી કાઢતા કહ્યું કે, માત્ર પત્ર લખી તેમણે જવાબદારીથી છટકવું ન જોઈએ.

mps-and-ministers-do-not-escape-responsibility-by-writing-letters-nitin-pate
mps-and-ministers-do-not-escape-responsibility-by-writing-letters-nitin-pate

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરના કલોલ ખાતેના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આંદોલન ચલાવી રહેલી મહિલાઓને ટેકો આપનારા પ્રધાનો અને સાંસદો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જવાબદારીથી ભાગી ન જાય. પરંતુ તેઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અને વચ્ચેનો માર્ગ શોધવામાં સરકારને મદદરૂપ થાય.

આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, માત્ર પત્ર લખવાથી સમસ્યાનું નિરાકરણ આવતુ નથી. જ્યારે હાલ LRD મુદ્દે રાજ્ય સરકાર પણ વિચારણાં કરી રહી છે. સાથે જ આજે જે આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે થઇ રહ્યું છે તે કોંગ્રેસ પ્રેરિત છે.

SC-ST મુદ્દે CMને પત્ર લખી સાંસદો અને પ્રધાનો જવાબદારીથી ન છટકેઃ નીતિન પટેલ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, તે પરિપત્રના કારણે અનેક લોકોની નોકરીથી દૂર રહેવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ પરિપત્રને લઈને 26મી જાન્યુઆરી બાદ એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સી. નેતાઓ અને સંગઠનના પ્રમુખો, સાંસદો સહિતના લોકો સાથે બેઠક કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચલો રસ્તો કરશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગાંધીનગરના કલોલ ખાતેના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આંદોલન ચલાવી રહેલી મહિલાઓને ટેકો આપનારા પ્રધાનો અને સાંસદો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જવાબદારીથી ભાગી ન જાય. પરંતુ તેઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અને વચ્ચેનો માર્ગ શોધવામાં સરકારને મદદરૂપ થાય.

આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, માત્ર પત્ર લખવાથી સમસ્યાનું નિરાકરણ આવતુ નથી. જ્યારે હાલ LRD મુદ્દે રાજ્ય સરકાર પણ વિચારણાં કરી રહી છે. સાથે જ આજે જે આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે થઇ રહ્યું છે તે કોંગ્રેસ પ્રેરિત છે.

SC-ST મુદ્દે CMને પત્ર લખી સાંસદો અને પ્રધાનો જવાબદારીથી ન છટકેઃ નીતિન પટેલ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, તે પરિપત્રના કારણે અનેક લોકોની નોકરીથી દૂર રહેવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ પરિપત્રને લઈને 26મી જાન્યુઆરી બાદ એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સી. નેતાઓ અને સંગઠનના પ્રમુખો, સાંસદો સહિતના લોકો સાથે બેઠક કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચલો રસ્તો કરશે.

Intro:approved by panchal sir


નોંધ : નીતિન પટેલ ની બાઈટ વરેપ થી મોકલીશ, બીજા જોડે થી બાઈટ લીધેલ છે...



ગાંધીનગર : ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 40 દિવસથી એસસી એસટી અને ઓબીસી મહિલાઓ આંદોલન કરી રહી છે ઉલ્લેખનીય છે કે મહિલાઓ એલઇડી ની પરીક્ષા આપ્યા બાદ જે પરિપત્રના કારણે તેઓને નોકરી નથી પ્રાપ્ત થઈ તેવા લોકો પરિપત્ર રદ થાય તેની માગણી કરી રહ્યા છે જ્યારે રાજ્યના કેટલાક એસી એસ.ટી.ના મંત્રીઓ અને સાંસદો પણ આંદોલનને અનુસરીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પત્ર લખીને વેદના રજૂ કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આવા તમામ સાંસદો અને પ્રધાનોને ટકોર કરી હતી કે તમે લોકો cm ને પત્ર લખીને જવાબદારી માંથી છૂટી શકશો નહીં


Body:ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાની ઝડપી દોડી હતી સાથે જ ગાંધીનગરના કોલ ખાતેના કાર્યક્રમમાં મીડિયાને સંબોધતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે આંદોલન ચલાવી રહેલ મહિલાઓને ટેકો આપનારા મંત્રી અને સાંસદો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પત્ર લખીને છૂટી ના જાય પરંતુ તેઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અને વચ્ચેનો માર્ગ શોધવામાં સરકારને મદદરૂપ થાય આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે માત્ર પત્ર લખવા થી સમસ્યાનું નિરાકરણ નથી આવતું જ્યારે હાલ એલઇડી મુદ્દે રાજ્ય સરકાર પણ વિચારણા કરી રહી છે સાથે જ આજે સમગ્ર આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે થઇ રહ્યું છે તે સમગ્ર આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું નિવેદન પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું...


Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્રના કારણે અનેક લોકોની નોકરીથી દૂર રહેવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ પરિપત્રને લઈને 26 મી જાન્યુઆરી બાદ એસસી એસટી ઓબીસી નેતાઓ અને સંગઠનના પ્રમુખ ઓ સાંસદો સહિતના લોકો સાથે રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બેઠક કરીને વચલો રસ્તો કરશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.