ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23 મી બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.
-
ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ૨૩મી બેઠકમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના… pic.twitter.com/97QQEdeWWI
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ૨૩મી બેઠકમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના… pic.twitter.com/97QQEdeWWI
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 2, 2024ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ૨૩મી બેઠકમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના… pic.twitter.com/97QQEdeWWI
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 2, 2024