ETV Bharat / state

વડનગરની મેડિકલ કૉલેજમાં થશે મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શનઃ 25 અધ્યાપકોની બદલી - નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કોલેજ

ગાંધીનગર:રાજ્ય સરકાર પોતાની વાહવાહી માટે મેડિકલ કૉલેજ મંજુર કરી રહી છે. મોટાભાગની કૉલેજોમાં અધ્યાપકોની ભરતી થઈ નથી. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કૉલેજમાં MCIનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે અલગ અલગ મેડિકલ કૉલેજના 25 પ્રોફેસરોની બદલી કરાઈ છે. જેમાં ગાંધીનગરના 11 તબીબોનો સમાવેશ થાય છે.

વડનગરની મેડિકલ કોલેજમાં MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા
author img

By

Published : Oct 21, 2019, 3:43 PM IST

રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કૉલેજોની હાલત કફોડી થઈ રહી છે. આ કૉલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કૉલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.

વડનગરની મેડિકલ કોલેજમાં MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા
વડનગરની મેડિકલ કોલેજમાં MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે અલગ અલગ કૉલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. પરિણામે એક કૉલેજને બચાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. 25 પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર 11, પાટણ 3, વલસાડ 4, અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી 5 અને હિંમતનગરના 2 પ્રોફેસરને બદલી કરાઈ છે.

રાજ્યમાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કૉલેજોની હાલત કફોડી થઈ રહી છે. આ કૉલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કૉલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.

વડનગરની મેડિકલ કોલેજમાં MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા
વડનગરની મેડિકલ કોલેજમાં MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કૉલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે અલગ અલગ કૉલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. પરિણામે એક કૉલેજને બચાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. 25 પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર 11, પાટણ 3, વલસાડ 4, અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી 5 અને હિંમતનગરના 2 પ્રોફેસરને બદલી કરાઈ છે.

Intro:હેડ લાઈન) વડાપ્રધાનના વતન વડનગરની મેડિકલ કોલેજમા MCનું ઇન્સ્પેક્શન આવતા 25 તબીબો બદલાયા, 11 ગાંધીનગરના

ગાંધીનગર,

રાજ્ય સરકાર પોતાની વાહવાહી માટે મેડિકલ કોલેજ મંજુર કરી રહી છે પરંતુ આ કોલેજો નાથ વગરના બળદ જેવી છે. મોટાભાગની કોલેજોમાં અભ્યાસ કરાવવા વાળો સ્ટાફ ભરાયો નથી. ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આવેલી મેડિકલ કોલેજમાં MCIનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાના કારણે અલગ અલગ મેડિકલ કોલેજના 25 પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં ગાંધીનગરના 11 તબીબો નો સમાવેશ થાય છે.Body:રાજ્યમા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ સંચાલિત કોલેજોની હાલત કફોડી થઈ રહી છે. કોલેજ ખોલવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એડમિશન મેળવતા હોય છે. પરંતુ પ્રોફેસરના અભાવે લાખો રૂપિયા ફી ભરીને વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવો પડે છે. મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. ટીમ ઇન્સ્પેક્શન કરવા આવે ત્યારે પૂરતો સ્ટાફ અને દર્દીઓ હાજર હોવા જરૂરી છે. પરિણામે સ્ટાફ નહીં હોવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોફેસરોની બદલી કરવામાં આવે છે.Conclusion:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં આગામી સમયમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે. અગાઉ હિંમતનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ કોલેજમાંથી 90 જેટલા પ્રોફેસરોની બદલી કરી દેવામાં આવી હતી. પરિણામે એક કોલેજ ને બચાવવા માટે અને કોલેજના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલના દર્દી રઝળી પડયા હતા. હવે વડનગરમાં ઇન્સ્પેક્શન યોજાવાનું છે. 25 પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર 11, પાટણ 3, વલસાડ 4, અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી 5 અને હિંમતનગરના 2 પ્રોફેસરને બદલી કરાઈ છે. હાલ તો એક કોલેજને બચાવવા 5 કૉલેજનો ભોગ લેવાઈ રહ્યો હોય તેવી ચર્ચા થઇ રહી છે.

એક્સક્લુઝિવ મેટર દિલીપ પ્રજાપતિ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.