ETV Bharat / state

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 10 ટકા EBC લાગું, અમરેલીમાં નવી મેડિકલ કોલેજ મંજૂર - Gujarat

ગાંધીનગર: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ સરકારને ઝૂકવું પડ્યું હતું. અલગ અનામતની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક પછી એક સવર્ણ સમાજ દ્વારા અલગ અનામતની માંગ કરવામાં આવી હતી. જેના પરિણામે સરકારે વાંચલો માર્ગ કાઢયો હતો. આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવામાં આવશે, તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. હવે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 10 ટકા EBC લાગું કરવામાં આવ્યું છે. આ સિવાય અમરેલીમાં નવી મેડિકલ કોલેજ મંજૂરી આપવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાન
author img

By

Published : May 29, 2019, 7:26 PM IST

આ બાબતે માહિતી આપતાં નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ECB લાગું કરવામાં આવશે. જ્યારે અમરેલીમાં નવી 185 બેડની નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા જતા હતા. તેમને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવું નહીં પડે. મેડિકલના વિદ્યાર્થિઓ રાજ્યમાં જ રહીને તેઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે.

નાયબ મુખ્યપ્રધાન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકાનો બંધારણીય રીતે અનામતનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવ્યો છે. આ અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ગુજરાતમાં લાગું પડશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવશે. જેના માટે 900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરવામાં આવશે. જે મેડિકલ કોલેજો 150 સીટની હોય છે, તેમાં વધારો કરીને 185 સીટ કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલા 4350 મેડિકલની સીટ હતી, જેમાં 914 સીટોનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, ગુજરાતમાં હવે 5000 કરતા વધારે સીટોનો સમાવેશ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ગુજરાતના વિદ્યાર્થીઓને થશે. મેડિકલની બેઠકોમાં વધારો કરવાથી વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળી શકશે. જેથી મેડિકલમાં અભ્યાસનો ખર્ચ પણ ઘટશે. મેડિકલની માફક અન્ય અભ્યાસક્રમમાં પણ આજ રીતે અણલવારી કરવામાં આવશે. જેમાં MBA,MCA, એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સીટોમાં પણ તેવી જ રીતે વધારો કરવામાં આવશે.

આ બાબતે માહિતી આપતાં નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ECB લાગું કરવામાં આવશે. જ્યારે અમરેલીમાં નવી 185 બેડની નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા જતા હતા. તેમને હવે વિદેશમાં અભ્યાસ કરવા જવું નહીં પડે. મેડિકલના વિદ્યાર્થિઓ રાજ્યમાં જ રહીને તેઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે.

નાયબ મુખ્યપ્રધાન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકાનો બંધારણીય રીતે અનામતનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવ્યો છે. આ અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ગુજરાતમાં લાગું પડશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવશે. જેના માટે 900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરવામાં આવશે. જે મેડિકલ કોલેજો 150 સીટની હોય છે, તેમાં વધારો કરીને 185 સીટ કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલા 4350 મેડિકલની સીટ હતી, જેમાં 914 સીટોનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, ગુજરાતમાં હવે 5000 કરતા વધારે સીટોનો સમાવેશ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ગુજરાતના વિદ્યાર્થીઓને થશે. મેડિકલની બેઠકોમાં વધારો કરવાથી વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળી શકશે. જેથી મેડિકલમાં અભ્યાસનો ખર્ચ પણ ઘટશે. મેડિકલની માફક અન્ય અભ્યાસક્રમમાં પણ આજ રીતે અણલવારી કરવામાં આવશે. જેમાં MBA,MCA, એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સીટોમાં પણ તેવી જ રીતે વધારો કરવામાં આવશે.

Intro:Body:

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી દસ ટકા EBC લાગુ, અમરેલીમાં 185 બેડની નવી મેડિકલ કોલેજને મંજૂરી





ગાંધીનગર, (video send by mojo)





રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ સરકારને ઝૂકવું પડ્યું હતું. અલગ અનામતની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક પછી એક સવર્ણ સમાજ દ્વારા અલગ અનામતની માંગ કરવામાં આવી હતી પરિણામે સરકારે વાંચીલો માર્ગ કાઢતા આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવામાં આવશે તેવું જાહેર કર્યું હતું રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બાબતે માહિતી આપતાં કહ્યું કે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ઈબીસી લાગુ કરવામાં આવશે જ્યારે અમરેલીમાં નવી 185 બેડની મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં અન્ય દેશમાં મેડિકલનો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને હવે જવું નહીં પડે અને રાજ્યમાં જ રહીને તેઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે.





કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકાનો બંધારણીય રીતે અનામતનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતીની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવામાં આવ્યો હતો. આ અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી  જ ગુજરાતમાં આપવામાં આવશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 મોટા ભાગના પરિણામો આવી ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસ ક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવા માટે  900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરી આપવામાં  આવ્યો છે. જે મેડિકલ કોલેજો 150 સીટની હોય છે તેમાં વધારો કરીને 185 સીટ કરવામાં આવી છે.





ગુજરાતમાં પહેલા 4350 મેડિકલની સીટ હતી. જેમાં 914 સીટોનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે,  ગુજરાતમાં હવે 5000 કરતા વધારે સીટોનો સમાવેશ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો ગુજરાતના વિદ્યાર્થીઓને થશે.  મેડિકલની બેઠખોમાં વધારો કરવાથી વિદ્યાર્થીઓને સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મેળવી શકશે. જેથી મેડિકલમાં અભ્યાસનો ખર્ચ પણ ઘટશે. મેડિકલની માફક અન્ય અભ્યાસક્રમમાં પણ આજ રીતે અણલવારી કરવામાં આવશે. જેમા એમબીએ,એમસીએ, એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં વિધ્યાર્થીઓની સીટોમાં પણ તેવી જ રીતે ધઆરો કરવામા આવ્યો છે. માટે તેમા પણ વિદ્યાર્થીઓને આર્થિક રીતે ફાયદો થશે. 




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.