ETV Bharat / state

ગુજરાતના વિકાસને અનુલક્ષીને વિજય રુપાણી સરકારે લીધા મહત્વના નિર્ણયો - ગાંધીનગર ન્યૂઝ

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દૂર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા અને કોલક નદીની શાખા-પ્રશાખા પર 11 મોટા ચેકડેમ બાંધવા માટે રૂ. 9 કરોડ 85 લાખની રકમ મંજૂર કરી છે. જ્યારે પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા 249.31 કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. જ્યારે જૂનાગઢને જૂની સિવિલ ની જગ્યા પર 38 હજાર ચો.મી. જગ્યામાં નવું કોર્ટ બિલ્ડીંગ બાંધવામાં આવશે.

Ganghinagar
author img

By

Published : Nov 16, 2019, 12:26 PM IST

વિજય રૂપાણીએ મહત્વના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં 100થી 110 ઇંચથી વધુ વરસાદ પડે છે, પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવવાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમુદ્રમાં વહી નકામું જાય છે.

તેમજ વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી. તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. જેથી આ 11 ચેકડેમનું નિર્માણ થવાથી 73 મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે. તેમજ 196 હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે.

આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના 85 ગામોના 128 તળાવો ઉપરાંત નાની સિંચાઇના 11 સિંચાઇ તળાવો મળીને 3500 હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી 185 મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.

જ્યારે જૂનાગઢ શહેરના નાગરિકો, નગરજનો, વકીલોની વર્ષોજૂની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં નવું કોર્ટ બિલ્ડીંગ 38 હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે.

જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે.

વિજય રૂપાણીએ મહત્વના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં 100થી 110 ઇંચથી વધુ વરસાદ પડે છે, પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવવાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમુદ્રમાં વહી નકામું જાય છે.

તેમજ વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી. તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. જેથી આ 11 ચેકડેમનું નિર્માણ થવાથી 73 મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે. તેમજ 196 હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે.

આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના 85 ગામોના 128 તળાવો ઉપરાંત નાની સિંચાઇના 11 સિંચાઇ તળાવો મળીને 3500 હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી 185 મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.

જ્યારે જૂનાગઢ શહેરના નાગરિકો, નગરજનો, વકીલોની વર્ષોજૂની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં નવું કોર્ટ બિલ્ડીંગ 38 હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે.

જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે.

Intro:Approved by panchal sir


ગાંધીનગર : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના દૂર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા અને કોલક નદીની શાખા-પ્રશાખા પર ૧૧ મોટા ચેકડેમ બાંધવા માટે રૂ. ૯ કરોડ ૮પ લાખની રકમ મંજૂર કરી છે. જ્યારે પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. જ્યારે જૂનાગઢને જૂની સિવિલ ની જગ્યા પર 38 હજાર ચો.મી. જગ્યામાં નવું કોર્ટ બિલ્ડીંગ બાંધવામાં આવશે. Body:રૂપાણીએ મહત્વના નિર્ણય બાદ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહિં ૧૦૦ થી ૧૧૦ ઇંચથી વધુ વરસાદ પડે છે પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવ વાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમૂદ્રમાં વહી નકામું જાય છે. વરસાદી પાણીના સંગ્રહના અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઇ શકતી નથી. જેથી આ ૧૧ ચેકડેમનું નિર્માણ થવાથી ૭૩ મીટર ઘનફૂટ જેટલો જળસંગ્રહ થઇ શકશે તેમજ ૧૯૬ હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઇનો આડકતરો લાભ મળતો થશે.

આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે. આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી ૧૮પ મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.

જ્યારે જૂનાગઢ શહેરના નાગરિકો-નગરજનો-વકીલોની વર્ષોજૂની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં નવું કોર્ટ બિલ્ડીંગ ૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ, આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે,
         Conclusion:જૂની સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય કોર્ટ-ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.