ETV Bharat / state

ગાંધીનગરમાં ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકાયુ - Gandhinagar Food Exhibition 2019 news

ગાંધીનગર : સેક્ટર 17માં આવેલ હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમા ફુડ પ્રોસેસિંગ મશીનગરી અને ડેરી મશીનરી, આઇસ્ક્રીમ કેન્ટીન, નમકીન પ્લાન્ટ, સોલ્યુશન રેફ્રીજરેટર જેવા સાધનો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આપણા દેશમાં પણ હવે હાઇઝીનીંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

gandhinagar
ગાંધીનગર
author img

By

Published : Dec 19, 2019, 9:13 PM IST

ગાંધીનગરમાં હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, NRCબિલથી લોકો ખુશ છે. આ બિલનો વિરોધ પ્રજા નહીં પણ કોંગ્રેસ કરી રહી છે. તેની સાથે અમુક સ્ંસ્થાઓ તેનો વિરોધ કરે છે. સરકારના હિમતભર્યા નિર્ણયથી વિરોધ ડઘાઇ ગયો છે. હેલ્મેટ બાબતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રઘાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવયો છે. હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો નથી.

સાંભળો શું કહ્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ...

ગાંધીનગરમાં હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકવામાં આવ્યું

ગાંધીનગરમાં હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, NRCબિલથી લોકો ખુશ છે. આ બિલનો વિરોધ પ્રજા નહીં પણ કોંગ્રેસ કરી રહી છે. તેની સાથે અમુક સ્ંસ્થાઓ તેનો વિરોધ કરે છે. સરકારના હિમતભર્યા નિર્ણયથી વિરોધ ડઘાઇ ગયો છે. હેલ્મેટ બાબતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રઘાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવયો છે. હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો નથી.

સાંભળો શું કહ્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ...

ગાંધીનગરમાં હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એકિઝબિશન 2019ને ખુલ્લું મુકવામાં આવ્યું
Intro:હેડલાઈન) ગાંધીનગરમા બીજા ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનો આરંભ, 5થી 50 લાખના સાધનો જોવા મળ્યા

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે સેક્ટર 17માં આવેલ હેલપીડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક એક્સિબિશન 2019ને ખુલુ મુક્યુ હતું. જેમા ફુડ પ્રેસેસિંગ મશીનગરી અને સાધોન ડેરી મશીનરી આઇસ્ક્રીમ કેન્ટીન, નમકીન પ્લાન્ટ, સોલ્યુશન રેફ્રીજરેટ્ર જેવી સસ્તુનું પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં પણ હવે હાઇઝીનીંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. લોકોને ભરોષો પણ ઉભો થવો જોઇએ કે, આ ખાવાથી કઇ નથી થવાનું આ એક્ષિબિશન દ્વારા આપણી જે વાનગીઓ છે. હાઇઝીનિક બને લોકોની ખાવાની ઇચ્છાઓમાં વિશ્વાસ ઉભો થાય તે જરૂરી છે. આ કાર્યક્રમથી અનેક નવા નવા ઇનોવેશન કરીને મશીનરી વસ્તુ બનાવામાં આવે છે. Body:મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એનઆરસી બિલથી લોકો ખુશ છે. આ બિલનો વિરોધ પ્રજા નહી પણ કોંગ્રેસ કરી રહી છે. તેની સાથે અમુક સ્ંસ્થાઓ તેનો વિરોધ કરે છે. સરકારના હિમત ભર્યા નિર્ણયથી વિરોધ ડઘાઇ ગયો છે. હેલ્મેટ બાબતે નિર્ણય પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો હતો. જેમા તેમણે જણાવ્યુ હતું કે, હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવયો છે. હેલ્મેટનો કાયદો સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો નથી. Conclusion:આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા 6 જેટલા કૃષિ મહોત્સવ યોજવામાં આવશે.ગુજરાતમાં આ વર્ષે સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણ અને ધરતીપુત્રોના હિતો માટે સુશાસનથી કરેલા નિર્ણયો, કાર્યોને ગ્રામીણ કિસાનો સુધી વ્યાપક સ્તરે પ્રેરિત કરવા રાજ્યમાં નવ જેટલા કૃષિ સંમેલન સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અંતર્ગત યોજાશે. આ માટેના આયોજનને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યો છે. કૃષિ સંમેલનો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ કચ્છ, ભાવનગર, મહેસાણા, ગોધરા અને બનાસકાંઠા,પાટણ જિલ્લાઓમાં યોજવાનું આયોજન છે. રાજ્યના કિસાનોની જનભાગીદારી પ્રેરિત કરીને આ ગુડ ગર્વનન્સ કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવશે.

બાઇટ

વિજય રૂપાણી મુખ્યમંત્રી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.