ETV Bharat / state

શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી

author img

By

Published : Aug 7, 2020, 5:13 PM IST

Updated : Aug 11, 2020, 2:23 PM IST

અમદાવાદ શહેરમાં હોસ્પિટલમાં લાગેલી આગના કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના તમામ શહેરો અને નગરોમાં આવેલી હોસ્પિટલ કોમર્શિયલ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે માટે સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.

શ્રેય અગ્નિ કાંડ :  CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ : CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી

ગાંધીનગરઃ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારના રોજ તમામ મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ શહેરો અને નગરોમાં હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે માટેની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.

શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
અમદાવાદની ઘટના બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરો અને નગરોમાં આવેલી હોસ્પિટલ કોમર્શિયલ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે.

આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ અને તપાસ કરવા તથા બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગર અને નગરોના સત્તાતંત્ર અને આપવામાં આવી છે. ઉપરાંત જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયરસેફ્ટી સહિતની વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે તેવી પણ સૂચના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે.

શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
રજની મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસકામોના ચેક વિજ્ઞાનની વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્થાનિક સત્તાધીશોને ફાયર બાબતે સઘન ચેકિંગ કરવાની સૂચના આપી છે.
શ્રેય અગ્નિ કાંડ :  CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ : CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશિલા કાંડ બાદ ગુજરાતના હોસ્પિટલ અગ્નિકાંડ સામે આવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ફરીથી રાજ્યના તમામ મોટા શહેરો અને નગરોમાં ફાયરસેફ્ટીની સૂચના આપવામાં આવી છે, ત્યારે ફરીથી રાજ્યમાં આવી કોઈ મોટી ઘટનાના બને તે માટે જલ્દી પગલા ભરવાની સૂચના ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપી હતી.

ગાંધીનગરઃ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારના રોજ તમામ મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ શહેરો અને નગરોમાં હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે માટેની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.

શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
અમદાવાદની ઘટના બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરો અને નગરોમાં આવેલી હોસ્પિટલ કોમર્શિયલ મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યા છે.

આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ અને તપાસ કરવા તથા બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગર અને નગરોના સત્તાતંત્ર અને આપવામાં આવી છે. ઉપરાંત જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયરસેફ્ટી સહિતની વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે તેવી પણ સૂચના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે.

શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ: CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
રજની મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસકામોના ચેક વિજ્ઞાનની વીડિયો કોન્ફરન્સ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્થાનિક સત્તાધીશોને ફાયર બાબતે સઘન ચેકિંગ કરવાની સૂચના આપી છે.
શ્રેય અગ્નિ કાંડ :  CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
શ્રેય અગ્નિ કાંડ : CM રૂપાણીએ રાજ્યના તમામ કોમર્શિયલ મકાનમાં ફાયર સેફટી બાબતે સૂચના આપી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશિલા કાંડ બાદ ગુજરાતના હોસ્પિટલ અગ્નિકાંડ સામે આવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ફરીથી રાજ્યના તમામ મોટા શહેરો અને નગરોમાં ફાયરસેફ્ટીની સૂચના આપવામાં આવી છે, ત્યારે ફરીથી રાજ્યમાં આવી કોઈ મોટી ઘટનાના બને તે માટે જલ્દી પગલા ભરવાની સૂચના ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપી હતી.
Last Updated : Aug 11, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.