ETV Bharat / state

ગાંધીનગરમાં બાપુની 150મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી - latest news of 150 mahatma gandhi birth anniversary

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિધાનસભાની સામે આવેલી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગાંધીનગરમાં બાપુની 150 જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવાઈ
author img

By

Published : Oct 2, 2019, 2:04 PM IST

મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતી નિમિતે દેશભરમાં તહેવારનો માહોલ છવાયો છે. નેતાથી લઈને સામાન્ય વ્યકિતી સુધી તમામ લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પણ વિધાનસભા બહાર આવેલી બાપુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવે, ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન વાડીભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ગાંધીનગરમાં બાપુની 150 જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવાઈ

આ પ્રસંગે જીતુ વાઘાણીએ બાપુ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, "મારું જીવન એ જ જ મારો સંદેશ' આપણે તેમના જીવનમાંથી માનવીય મૂલ્યોનો સંદેશ લઈને લોકહિતમાં કાર્યો કરવા જોઈએ."

ગાંધીજીની જન્મજયંતીના ઉજવણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ વડાપ્રધાન મોદીની સરખાણી બાપુ સાથે જોવા મળ્યાં હતા. તેમજ તેમણે મોદીના કાર્યો વધાવીને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કર્યા હતા, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને વળતો જવાબ આપ્યો હતો. આમ, બાપુની જન્મ જંયતીના દિવસે પણ પક્ષીય નેતાઓ પોતાના પક્ષની તરફેણ કરતાં જોવા મળ્યાં હતા.

મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતી નિમિતે દેશભરમાં તહેવારનો માહોલ છવાયો છે. નેતાથી લઈને સામાન્ય વ્યકિતી સુધી તમામ લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પણ વિધાનસભા બહાર આવેલી બાપુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવે, ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન વાડીભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ગાંધીનગરમાં બાપુની 150 જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવાઈ

આ પ્રસંગે જીતુ વાઘાણીએ બાપુ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, "મારું જીવન એ જ જ મારો સંદેશ' આપણે તેમના જીવનમાંથી માનવીય મૂલ્યોનો સંદેશ લઈને લોકહિતમાં કાર્યો કરવા જોઈએ."

ગાંધીજીની જન્મજયંતીના ઉજવણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ વડાપ્રધાન મોદીની સરખાણી બાપુ સાથે જોવા મળ્યાં હતા. તેમજ તેમણે મોદીના કાર્યો વધાવીને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કર્યા હતા, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને વળતો જવાબ આપ્યો હતો. આમ, બાપુની જન્મ જંયતીના દિવસે પણ પક્ષીય નેતાઓ પોતાના પક્ષની તરફેણ કરતાં જોવા મળ્યાં હતા.

Intro:હેડલાઈન) એક તરફ મહાત્મા ગાંધી છે, બીજી તરફ મહાત્મા નરેન્દ્ર મોદી છે : વાઘાણી, મહાત્મા એક જ હોઈ શકે : જિલ્લા કોંગ્રેસ

ગાંધીનગર,

સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં જયંતિની ઉજવણી કરવામાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે આજે 2જી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે નવા સચિવાલય સંકુલમાં વિધાનસભાની સામે આવેલી પૂજ્ય બાપુની પ્રતિમાને પ્રતિમાને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ કહ્યું એક તરફ મહાત્મા ગાંધી છે તો બીજી તરફ મહાત્માં નરેન્દ્ર મોદી છે.Body:મહાત્મા ગાંધીના 150મા જન્મદિવસે સમગ્ર દેશવાસીઓ દ્વારા બાપુની શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મારું જીવન એ જ જ મારો સંદેશ બાપુએ આપેલો સંદેશ જીવનમાં સંદેશ જીવનમાં જીવનમાં ઉતારવા માટે દેશવાસીઓને જણાવવામાં આવી રહ્યુ છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા નવા સચિવાલયમાં આવેલી ગાંધીબાપુની પ્રતિમાને પ્રતિમાને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની સાથે ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવે, પૂર્વ સહકાર મંત્રી અને ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન વાડીભાઈ પટેલ પટેલ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન વાડીભાઈ પટેલ પટેલ અને ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન વાડીભાઈ પટેલ પટેલ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ચેરમેન વાડીભાઈ પટેલ પટેલ બોર્ડના ચેરમેન વાડીભાઈ પટેલ સહીત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાConclusion:જીતુ વાઘાણીએ કહ્યું કે, સમગ્ર રાષ્ટ્ર આજે ગાંધીજીના જન્મ દિવસની ઉજવણી કરે છે. મેરા જીવન એક સંદેશ હે, રઘુપતિ રાઘવ રાજા રામ આવું જીવન જીવનારા ગાંધીજી છે. સમગ્ર વિશ્વની નજર ગુજરાત પર છે. ત્યારે ગાંધીજીના જીવનના વિચારો જીવંત રહે તે માટેના પ્રયાસ છે. આજે સરપંચો સાથે સંવાદ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી આજે ભારતની એક નવી છબી ઊભી કરશે. એક મહાત્મા ગાંધી છે અને બીજા મહાત્મા નરેન્દ્ર મોદી છે , યુગ પુરૂષ છે. મહાત્મા ગાંધી હંમેશા જીવંત રહેવાના છે. સ્વચ્છ ગામ તરીકેના એવોર્ડ અપાયા હતા ભૂતકાળમાં, શૌચાલય મુક્ત વિસ્તારની કલ્પના કરવી અઘરી હતી પણ હવે તે સત્ય બન્યું છે.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યુ કે, ગાંધીનગર કોંગ્રેસ જીલ્લા કોંગ્રેસ દ્વારા વિધાનસભા પટાંગણમાં રહેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી ચડાવી ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. જ્યારે મહાત્મા એક જ છે અને તેમની વિચારધારા એક જ હોય, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદન સામે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યો જવાબ હતો.

બાઈટ

જીતુ વાઘાણી પ્રમુખ પ્રદેશ ભાજપ

સૂર્યસિંહ ડાભી પ્રમુખ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.