ETV Bharat / state

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રામાં, ખેડૂતોને વીજપૂરવઠામાં ધાંધિયા

author img

By

Published : Jul 18, 2019, 6:32 AM IST

દેવભૂમિ દ્વારકા: તાલુકાના 15થી 16 ગામમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો ન મળતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખેડૂતોએ ઓખા PGVCL અધિકારીઓને રજૂઆત કરી છે કે, તેઓ ગામમાં આવીને તેમની સમસ્યાનું નિવારણ કરે.

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રા હોવાથી ખેડૂતો વીજપૂરવઠો ન મળતાં પરેશાન

દ્વારકા તાલુકાના મોટા ભાગના ગામોમાં અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠોની મળતો હોવાની ફરિયાદો સામે આવી છે. છેલ્લાં 4 વર્ષથી વરસાદ પૂરતા પ્રમાણમાં થયો ન હોવાથી મોટા ભાગની જમીન ભેજ અને ખારસ વાડી થઇ ગઇ છે. એટલે ખેડૂતોને સિંચાઇ માટે બોર અથવા કુવાનું પાણીનો ઉપયોગ કરીને પાકની વાવણી કરવી પડે છે. જેના માટે નિયમિત વીજ પુરવઠાની જરૂર રહે છે. પરંતુ PGVCની બેદરકારીના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. જેથી તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ત્યારે લબાડ વીજ તંત્ર ખેડૂતોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રામાં, હોવાથી ખેડૂતોને વીજપૂરવઠાના ધાંધિયા

ખેડૂતોએ આ મુદ્દે વીજ તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે ખેડૂતો PGVCLના અધિકારીઓને જાતે આવી તેમની સમસ્યાનું નિરાકરણ કરી આપવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે તંત્ર અપૂરતા સ્ટાફનું રટણ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. એટલે રોષે ભરાયેલાં ખેડૂતોએ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

દ્વારકા તાલુકાના મોટા ભાગના ગામોમાં અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠોની મળતો હોવાની ફરિયાદો સામે આવી છે. છેલ્લાં 4 વર્ષથી વરસાદ પૂરતા પ્રમાણમાં થયો ન હોવાથી મોટા ભાગની જમીન ભેજ અને ખારસ વાડી થઇ ગઇ છે. એટલે ખેડૂતોને સિંચાઇ માટે બોર અથવા કુવાનું પાણીનો ઉપયોગ કરીને પાકની વાવણી કરવી પડે છે. જેના માટે નિયમિત વીજ પુરવઠાની જરૂર રહે છે. પરંતુ PGVCની બેદરકારીના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. જેથી તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ત્યારે લબાડ વીજ તંત્ર ખેડૂતોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રામાં, હોવાથી ખેડૂતોને વીજપૂરવઠાના ધાંધિયા

ખેડૂતોએ આ મુદ્દે વીજ તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે ખેડૂતો PGVCLના અધિકારીઓને જાતે આવી તેમની સમસ્યાનું નિરાકરણ કરી આપવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે તંત્ર અપૂરતા સ્ટાફનું રટણ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. એટલે રોષે ભરાયેલાં ખેડૂતોએ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Intro:દ્વારકા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વીજ પુરવઠો પૂરતા ના મળતા આજે ખેડૂતો પી.જી.વી.સી.એલ. ની ઓફિસે જવાને બદલે ઓખા પી.જી.વી.સી.એલ. ના આધિકારીઓને જ સ્થળ પર બોલાવી પોતાની સમસ્યા નો હલ કરવા માટે ફરયાદ કરી Body: દ્વારકા તાલુકાના મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો અપૂરતો અને અનિયમિત મળતો હોવાની ફરિયાદો વારંવાર કરવામાં આવે છે.દ્વારકા તાલુકામાં છેલા ચાર વર્ષથી વરસાદ અપૂરતો પડે છે.અને મોટા ભાગની જમીન ભેજ અને ખારસ વાડી હોવાથી ખેડૂતોને વરસાદ એક વિકલ્પ છે.હાલમાં પણ વરસાદ ખેચાતા બોર અથવા કુવાનું પાણી સીંચી ને પોતાના પાકને બચાવવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે.પરંતુ વીજ પુરવઠો નિયમિત મળતો ના હોવાથી મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

છેલા કેટલાય સમય થી વીજ પુરવઠો નિયમિત ના મળતા ઓખા પી.જી.વી.સી.એલ. કચેરી ના નીચે આવતા ખેડૂતોએ આજે ફરયાદ કરવાને બદલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓને ખેતરો ઉપર બોલવાની પોતાની ફરિયાદ અને સ્થળ નિરિક્ષણ કરાવ્યું હતું Conclusion:ખેડૂતોને સમસ્યા તી ગંભીર અને ખેડૂતોનો આક્રોશ જોઈ ઓખા પી.જી.વી.સી.એલ. ના અધીકારી એમ.ડી. પટેલે સ્ટાફ ઓછો હવાનું રટણ શરુ કર્યું છે. અને જેમ બને તેમ ઝડપથી આ પ્રશ્નો હલ કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી

બાઈટ ૦૧ ;- કરશનભા , ખેડતું આગેવાન, દ્વારકા

બાઈટ ૦૨ ;- એમ.ડી. પટેલ , જુ.ઈજનેર , પી.જી.વી.સી.એલ ઓખા

રજનીકાંત જોષી
ઈ.ટી. વી. ભારત દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.