ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કાર માટે બેનર લગાવવામાં આવ્યું છે. જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો અનુસૂચિત જનજાતીના પ્રમાણપત્રોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિએ મત માંગવા આવવું નહીં છતાં પણ આવશે તો આબરૂ જશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવ્યુ છે.
દેવભૂમી દ્વારકાના ટીંબડી ગામે ચૂંટણીનો બહીષ્કાર કરતા બેનરો લાગ્યા
દેવભૂમી દ્વારકાઃ જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમાં વિવિધ પ્રકારનું લખાણ લખવામાં આવ્યુ છે.
![દેવભૂમી દ્વારકાના ટીંબડી ગામે ચૂંટણીનો બહીષ્કાર કરતા બેનરો લાગ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2835261-463-849cb3fd-6c75-471f-9641-ce84c3880d6d.jpg?imwidth=3840)
ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કાર માટે બેનર લગાવવામાં આવ્યું છે. જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો અનુસૂચિત જનજાતીના પ્રમાણપત્રોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિએ મત માંગવા આવવું નહીં છતાં પણ આવશે તો આબરૂ જશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવ્યુ છે.
દેવભૂમી દ્વારકાના ટીંબડી ગામે ચૂંટણીનો બહીષ્કાર કરતા બેનરો લાગ્યા
દેવભૂમી દ્વારકાઃ જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ તેમાં વિવિધ પ્રકારનું લખાણ લખવામાં આવ્યુ છે.
ભાણવડ તાલુકાના ટીંબડી ગામે માલધારી સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કાર માટે બેનર લગાવવામાં આવ્યું છે. જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નો અનુસૂચિત જનજાતીના પ્રમાણપત્રોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય વ્યક્તિએ મત માંગવા આવવું નહીં છતાં પણ આવશે તો આબરૂ જશે તેવું બેનરમાં લખાણ લખવામાં આવ્યુ છે.
Conclusion: