ETV Bharat / state

દાહોદના ગુંગરડી ગામમાં તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત

author img

By

Published : Jun 14, 2020, 3:11 PM IST

દાહોદ જિલ્લાના ગુંગરડી ગામમાં 4 બાળકીઓનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત

દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ મિતલ, જોસના, નીલમ અને પાયલ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.

તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત

બાળકીઓના કપડાં મળી આવતાં ગ્રામજનોએ તળાવમાં તેમની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તળાવમાંથી તમામ 4 બાળકીના મૃતહેબ મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત

દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ મિતલ, જોસના, નીલમ અને પાયલ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.

તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત

બાળકીઓના કપડાં મળી આવતાં ગ્રામજનોએ તળાવમાં તેમની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તળાવમાંથી તમામ 4 બાળકીના મૃતહેબ મળી આવ્યો છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
તળાવમાં ડૂબી જવાથી 4 બાળકીના મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.