ETV Bharat / state

સાંસદ નારણ રાઠવાનું વિવાદિત નિવેદન, PMને કહ્યું 'તું'...

છોટાઉદેપુર: સોમવારે બોડેલી ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદીને 'તું' કહીને સંબોધિત કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ PMને રાવણના વંશજ ગણાવ્યા હતા.

author img

By

Published : Mar 26, 2019, 12:36 PM IST

કાર્યકર્તા સંમેલન

કાર્યકર્તાઓને સંબોધતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ મર્યાદા ભૂલ્યા હતા અને PMને ‘તું-તું'થી સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પણ PM મોદી અને ભાજપને રાવણના વંશજ ગણાવ્યા હતા.

સાંસદ નારણ રાઠવા બન્યા આક્રમક

મહત્વનું છે કે, છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસે બોડેલી ખાતે કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહિત રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને પ્રભારી ભીખા રબારી હાજર રહ્યા હતા.

કાર્યકર્તાઓને સંબોધતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ મર્યાદા ભૂલ્યા હતા અને PMને ‘તું-તું'થી સંબોધન કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પણ PM મોદી અને ભાજપને રાવણના વંશજ ગણાવ્યા હતા.

સાંસદ નારણ રાઠવા બન્યા આક્રમક

મહત્વનું છે કે, છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસે બોડેલી ખાતે કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહિત રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા અને પ્રભારી ભીખા રબારી હાજર રહ્યા હતા.

Intro:Body:

સાંસદ નારણ રાઠવા બન્યા આક્રમક, PMને 'તું' કહીને કર્યુ સંબોધન 



છોટાઉદેપુર: બોડેલી ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદીને 'તું' કહીને સંબોધિત કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ PMને રાવણનાં વંશજ ગણાવ્યા હતા. 



છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કોંગ્રેસે બોડેલી ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા સહીત રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા, પ્રભારી ભીખા ભાઈ રબારી હાજર રહ્યા હતા. 



આ સમયે કાર્યકર્તાઓને સંબોધતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ PM મોદી ઉપર આકરા પ્રહાર કરતા મર્યાદા ભૂલ્યા હતા અને PMને ‘તું-તું'થી સંબોધન કર્યું હતું. તો કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબીએ પણ PM મોદી અને ભાજપને રાવણનાં વંશજ ગણાવ્યા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.