ETV Bharat / state

પુલવામા હુમલાને નારન રાઠવાએ વહીવટી તંત્રની ગણાવી ચૂક

છોટાઉદેપુર: પુલવામા સુરક્ષા જવાનોના કાફલા પર થયેલા હુમલામાં શહીદ જવાનોનાં માનમાં છોટાઉદેપુરમાં એક વિશાલ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. તો રાજ્યસભાના સાંસદ સહિત નગરના તમામ સમાજના લોકોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હુમલાને નારન રાઠવાએ વહીવટી તંત્રની ચૂક ગણાવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 16, 2019, 3:45 PM IST

કાશ્મીરના પુલવામા ભારતીય સેનાના જવાનોના કાફલા પર થયેલા આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહીદ જવાનોના માનમાં છોટાઉદેપુર ખાતે એક વિશાલ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. નગરના કાલી માતાના મંદિર સામે તમામ જાતી સમાજના લોકોએ ભેગા થઇ શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્ડલ અને મશાલ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

જુઓ વિડીયો
undefined

વીર શહીદોના સન્માનમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિત નગર સેવા સદનનાં તમામ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિશાળ યોજાઈ હતી. રેલી બજારમાં થઈને આંબેડકર ચોક પાસે સમાપ્ત કરવામાં આવી હતી. તો રેલીમાં હાજર કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ હુમલાને વખોડી કાઢતા આઈ બીનાં ઈનપુટ હોવા છતાં હુમલો થવા પાછળ ક્યાંકને ક્યાંક વહીવટી તંત્રની ચૂક હોવાનું જણાવ્યું હતું.

ઈનપુટ મળ્યા બાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં જવાનોને ખસેડવાના હતા તો એરફોર્સનાં વિમાન દ્વારા જવાનોને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આ ઘટનાને ટાળી શકાઈ હોત તેમ જણાવ્યું હતું.

કાશ્મીરના પુલવામા ભારતીય સેનાના જવાનોના કાફલા પર થયેલા આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહીદ જવાનોના માનમાં છોટાઉદેપુર ખાતે એક વિશાલ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. નગરના કાલી માતાના મંદિર સામે તમામ જાતી સમાજના લોકોએ ભેગા થઇ શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્ડલ અને મશાલ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

જુઓ વિડીયો
undefined

વીર શહીદોના સન્માનમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિત નગર સેવા સદનનાં તમામ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિશાળ યોજાઈ હતી. રેલી બજારમાં થઈને આંબેડકર ચોક પાસે સમાપ્ત કરવામાં આવી હતી. તો રેલીમાં હાજર કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ હુમલાને વખોડી કાઢતા આઈ બીનાં ઈનપુટ હોવા છતાં હુમલો થવા પાછળ ક્યાંકને ક્યાંક વહીવટી તંત્રની ચૂક હોવાનું જણાવ્યું હતું.

ઈનપુટ મળ્યા બાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં જવાનોને ખસેડવાના હતા તો એરફોર્સનાં વિમાન દ્વારા જવાનોને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આ ઘટનાને ટાળી શકાઈ હોત તેમ જણાવ્યું હતું.

SLUG; R_GJ_CUD_01_15FEB19_CANDLE_MARCH_AVB_ALLARAKHA


એન્કર ;            પુલવામાં સુરક્ષા જવાનોના કાફલા ઉપર થયેલ હુમલામાં શહીદ જવાનોનાં માનમાં છોટાઉદેપુર માં એક વિશાલ કેન્ડલ માર્ચ યોજવામાં આવી તો રાજ્યસભાના સાંસદ સહીત નગરના તમામ સમાજના લોકોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી .હુમલાને નારન રાઠવાએ ગણાવી વહીવટી તંત્રની ચૂંક ...

વીઓ;                કાશ્મીરના પુલવામાં ભારતીય સેનાના જવાનોના કાફલા ઉપર થયેલ આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહીદ જવાનોના માનમાં છોટાઉદેપુર ખાતે એક વિશાલ કેન્ડલ માર્ચ યોજાઈ , નગરના કાલકા માતાના મંદિર સામે તમામ જાતી સમાજના લોકોએ ભેગા થઇ શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ કેન્ડલ અને મશાલ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ નાં નારા લગાવ્યા હતા , વીર શહીદોના સન્માન નાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહીત નગર સેવા સદન નાં તમામ સભ્યો અને મોતી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી  અને આપો આપ લોકો જોડાતા રેલી વિશાળ બની હતી .રેલી બજારમાં થઈને  આંબેડકર ચોક પાસે સમાપ્ત કરવામાં આવી હતી, તો રેલીમાં હાજર કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા એ હુમલાને વખોડી કાઢતા આઈ બી નાં ઈનપુટ હોવા છતાં હુમલો થવા પાછળ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની ચૂંક હોવાનું જણાવ્યું હતું , અને ઈનપુટ મળ્યા બાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં જવાનોને ખસેડવાના હતા તો એર ફોર્સ નાં વિમાન દ્વારા જવાનોને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આ ઘટના ને ટાળી શકાઈ હોત તેમ જણાવ્યું હતું .

બાઈટ ; નારણ રાઠવા , સાંસદ ,રાજ્યસભા   
અલ્લારખા પઠાણ, ઈ ટીવી ભારત , છોટાઉદેપુર  


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.