ETV Bharat / state

સુરત અગ્નિકાંડઃ માનવ આયોગની રૂપાણી સરકારને નોટીસ, માંગ્યો લેખિતમાં જવાબ - Gujarat

ગાંધીનગરઃ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં અચાનક આગ લાગી હતી. જેમાં આર્કેટના ચોથા માળે ચાલતા ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં અત્યાર સુધીમાં 22 જેટલા મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યું હતું, ત્યારે હવે દિલ્હી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને નોટિસ પાઠવવામાં આવી હતી.

gdr
author img

By

Published : May 25, 2019, 6:51 PM IST

Updated : May 25, 2019, 7:06 PM IST

સુરત અગ્નિકાંડ મામલે દિલ્હીથી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને સુરત અગ્નિકાંડ બાબતની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારે લેખિતમાં એક ખાસ રિપોર્ટ બનાવીને આયોગમાં જમા કરાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રીય આયોગ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સુરતમાં થયેલી ઘટનાની તમામ પ્રકારની માહિતી શા માટે બાળકોને બચાવવામાં ન આવ્યા, આગ શા માટે કંટ્રોલમાં ન આવી તથા બિલ્ડીંગ અને આ ઘટનામાં જે પણ તથ્યો હોય તે અંગેનો ખાસ રિપોર્ટ તૈયાર કરવાની સુચના રાષ્ટ્રીય માનવ આયોગે ગુજરાતની રૂપાણી સરકારને નોટિસ આપી હતી.

સુરતમાં થયેલા અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 22 જેટલો મૃત્યુઆંક સામે આવ્યો છે, જ્યારે સુરત પોલીસે ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે. બિલ્ડીંગ બાંધનાર બિલ્ડર અને અન્ય એક વ્યક્તિ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. ઉપરાંત ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ તપાસના આદેશ આપ્યા હતા અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવા માટે શેરી વિકાસના અગ્ર સચિવને પણ સુરત મોકલ્યા હતા. સાથે જ લેટેસ્ટ માહિતી પ્રમાણે સુરતના ચીફ ફાયર અધિકારી એસ. કે. આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત અગ્નિકાંડ મામલે દિલ્હીથી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને સુરત અગ્નિકાંડ બાબતની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારે લેખિતમાં એક ખાસ રિપોર્ટ બનાવીને આયોગમાં જમા કરાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. રાષ્ટ્રીય આયોગ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સુરતમાં થયેલી ઘટનાની તમામ પ્રકારની માહિતી શા માટે બાળકોને બચાવવામાં ન આવ્યા, આગ શા માટે કંટ્રોલમાં ન આવી તથા બિલ્ડીંગ અને આ ઘટનામાં જે પણ તથ્યો હોય તે અંગેનો ખાસ રિપોર્ટ તૈયાર કરવાની સુચના રાષ્ટ્રીય માનવ આયોગે ગુજરાતની રૂપાણી સરકારને નોટિસ આપી હતી.

સુરતમાં થયેલા અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 22 જેટલો મૃત્યુઆંક સામે આવ્યો છે, જ્યારે સુરત પોલીસે ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે. બિલ્ડીંગ બાંધનાર બિલ્ડર અને અન્ય એક વ્યક્તિ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. ઉપરાંત ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ તપાસના આદેશ આપ્યા હતા અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવા માટે શેરી વિકાસના અગ્ર સચિવને પણ સુરત મોકલ્યા હતા. સાથે જ લેટેસ્ટ માહિતી પ્રમાણે સુરતના ચીફ ફાયર અધિકારી એસ. કે. આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



R_GJ_AHD_11_25MAY_2019_MANAV_AAYOG_NOTICE_GOVT_STORY_ STORY_PARTH_JANI_GANDHINAGAR

નોંધ : રાષ્ટ્રીય માનવ આયોગ ના ફોટો ઉપયોગ કરવા વિનંતીજી


હેડિંગ : સુરત અગ્નિકાંડ : રાજ્ય સરકારને દિલ્હીથી માનવ આયોગ ની નોટીસ, લેખિતમાં રિપોર્ટ કરવાની સૂચના


સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી હતી જેમાં કોમ્પલેક્ષ ના ચોથા માળે ચાલતા ગેરકાયદેસર ટ્યૂશન કલાસમાંથી  વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં  અત્યાર સુધીમાં 22 જેટલા મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યું હતું ત્યારે હવે દિલ્હી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને નોટિસ પાઠવવામાં આવી છે...

સુરત અગ્નિકાંડ મામલે દિલ્હીથી રાષ્ટ્રીય માનવ આયોગ દ્વારા રૂપાણી સરકારને સુરત અગ્નિકાંડ બાબતની નોટિસ આપવામાં આવી છે સાથે જ રાજ્ય સરકારે લેખિતમાં એક ખાસ રિપોર્ટ બનાવીને આયોગમાં જમા કરવાની પણ સૂચના આપવામાં આવી છે રાષ્ટ્રીય આયોગ દ્વારા આપવામાં આવેલી નોટિસ માં સુરતમાં થયેલી ઘટનાનું તમામ પ્રકારની માહિતી શા માટે બાળકોને બચાવવામાં ના આવ્યા આગ શા માટે કંટ્રોલમાં ના આવી તથા બિલ્ડીંગ અને આ ઘટનામાં જે પણ તથ્યો હોય તે અંગેની ખાસ રિપોર્ટ તૈયાર કરવાની સુચના રાષ્ટ્રીય માનવ આયોગે ગુજરાતની રૂપાણી સરકારને નોટિસ આપી છે...

સુરતમાં થયેલા અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૨ જેટલા મોત નીચે છે જ્યારે સુરત પોલીસે ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે જ્યારે બિલ્ડીંગ બાંધનાર બિલ્ડર અને અન્ય એક વ્યક્તિ હજી સુધી પોલીસ પકડની બહાર છે ઉપરાંત ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખાસ તપાસના આદેશ આપ્યા હતા અને જલ્દી કાર્યવાહી કરવા માટે શેરી વિકાસના અગ્ર સચિવ ને પણ સુરત મોકલ્યા હતા સાથે જ લેટેસ્ટ માહિતી પ્રમાણે સુરતના ચીફ ફાયર અધિકારી એસ. કે. આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..
Last Updated : May 25, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.