ETV Bharat / state

કિસાનસંઘ ખેડૂતોના શોષણ વિરૂદ્ધ લડાઈ લડશે: વિઠ્ઠલ દુધાત - gujarati news

ગાંધીનગર: ગુજરાતના કિસાનો પર પેપ્સિકો કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને ભારતીય કિસાન સંઘ કંપની સામે લાલઘૂમ થઇ ગયો હતો. કિસાનોના પક્ષમાં આંદોલન કરવા તૈયાર હતું. પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો સામે ફરિયાદ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, ભારતીય કિસાન સંઘ દ્વારા તેને આવકારવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 3, 2019, 3:19 AM IST

કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતે કહ્યું કે, ખેડૂતોનુ અહીત થશે ત્યાં કિસાન સંઘ લડાઈ લડશે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલે દુધાતે જણાવ્યું કે, પેપ્સીકો કંપની મુદ્દે 12મી મે એ સુનાવણી થવાની છે. તે પહેલા કંપની દ્વારા સમાધાનની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. જ્યારે ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠન સાથે મળીને મલ્ટીનેશનલ કંપનીઓ ભવિષ્યમાં ખેડૂતોના હક બીજા ન જમાવે અને શોષણ ના કરે તે માટે આગામી સમયમાં લડત લડવામાં આવશે.

કિસાનસંઘ ખેડૂતોના શોષણ સામે લડાઈ લડશે

આગામી સમયમાં કપાસનું બિયારણ અને તેની આ કાયદા હેઠળ રોયલ્ટી શોષણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ તે બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતે કહ્યું કે, ખેડૂતોનુ અહીત થશે ત્યાં કિસાન સંઘ લડાઈ લડશે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલે દુધાતે જણાવ્યું કે, પેપ્સીકો કંપની મુદ્દે 12મી મે એ સુનાવણી થવાની છે. તે પહેલા કંપની દ્વારા સમાધાનની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. જ્યારે ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠન સાથે મળીને મલ્ટીનેશનલ કંપનીઓ ભવિષ્યમાં ખેડૂતોના હક બીજા ન જમાવે અને શોષણ ના કરે તે માટે આગામી સમયમાં લડત લડવામાં આવશે.

કિસાનસંઘ ખેડૂતોના શોષણ સામે લડાઈ લડશે

આગામી સમયમાં કપાસનું બિયારણ અને તેની આ કાયદા હેઠળ રોયલ્ટી શોષણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ તે બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Intro:હેડિંગ) જ્યાં ખેડૂતોનું શોષણ થશે ત્યાં કિસાનસંઘ લડત કરશે : વિઠ્ઠલ દુધાત

ગાંધીનગર,

ગુજરાતના કિસાનો પર પેપ્સિકો કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેને લઇને ભારતીય કિસાન સંઘ કંપની સામે લાલઘૂમ થઇ ગયો હતો. કિસાનોના પક્ષમાં અંતિમ સુધી લડત આપવા આંદોલનના મંડાણ કર્યા હતા. તેવા સમયે પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો સામે ફરિયાદ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા તેને આવકારવામાં આવ્યો છે. કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતએ કહયું કે, જ્યાં ખેડૂતોનુ અહીંત થશે ત્યાં કિસાન સંઘ લડત આપશે.


Body:ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાતએ કહ્યું કે, પેપ્સીકો કંપની મુદ્દે ૧૨મી મેના રોજ હિયરિંગ થવાનું છે, તે પહેલા કંપની દ્વારા સમાધાન ની તૈયારીઓ દર્શાવવામાં આવે છે. જ્યારે ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠન સાથે મળીને મલ્ટીનેશનલ કંપનીઓ ભવિષ્યમા ખેડૂતોના બીજા હક ન જમાવે અને શોષણ ના કરે તે માટે આગામી સમયમાં લડત આપવામાં આવશે.


Conclusion:આગામી સમયમાં કપાસનું બિયારણ અને તેની આ કાયદા હેઠળ રોયલ્ટી શોષણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. પરંતુ તે બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આગામી દિવસોમાં આ બાબતે આંદોલન કરવા માટે પણ અમે તૈયાર છીએ, તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.