ETV Bharat / state

ક્રિકેટ ખેલાડીઓ માટે ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન આવશે અસ્તિત્વમાં - Cricket News

ન્યૂઝ ડેસ્કઃ ઘણા દિવસથી ચાલી રહેલી ચર્ચાનો આખરે અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ખેલાડીઓનો સંઘ આગામી બે-ત્રણ અઠવાડીયામાં અસ્તિત્વમાં આવશે જેનું નામ ઈંડિયન ક્રિકેટર્સ એસોસિએશન હશે.

ઈંડિયન ક્રિકેટર્સ એસોસિએશન
author img

By

Published : May 9, 2019, 10:53 AM IST

આ નામને પહેલા જ નોંધણી માટે મોકલી આપવામાં આવ્યુ છે અને બોર્ડની આગામી વાર્ષિક સામાન્ય બેઠક પહેલા અસ્તિત્વમાં આવી જશે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, આ વાતને લઈને બધી પ્રક્રિયા થઈ રહી હતી. આગાની દિવસોમાં ભારતીય ક્રિકેટ ખેલાડીઓનું પોતાનુ એક સંઘ હશે જે તેમના અધિકારોની વાત કરશે. આ ટીમનું ગઠન લોઢા સમિતિની ભલામણો માટે મોકલવામાં આવ્યું હતું.

Cricket
કપિલ દેવ

અધિકારીએ કહ્યુ કે, આ સમિતિનું નામ ઈંડિયન ક્રકિટર્શ એસોસિએશન રાખવામાં આવ્યુ છે અને તેને નોંધણી માટે મોકલવામાં આવ્યુ છે. એક વખત તે આવી જાય ત્યારબાદ બાકીની બધી જ પ્રક્રિયા આપોઆપ થઈ જશે. BCCIની આગામી એજીએમ પહેલા અમારી પાસે ખેલાડીઓ માટે સંઘ હોવુ જરુરી છે. આ એક ઉપસમિતિ જેવુ હશે.

ખેલાડીઓના આ સંઘના કામ વિશે પૂછ્યા બાદ અધિકારીએ જણાવ્યુ કે, ખેલાડીઓના સંઘમાં બે શખ્સો ટોચની પરિષદમાં નિમિત કરવામાં આવશે. આ BCCIની તકનીકી સમિતિથી ઘણી અલગ હશે. કાર્યકારી સમિતિ માટે નામ ત્યારે સામે આવશે જ્યારે રાજ્ય સંઘ બંધારણને અપનાવશે અને ચૂંટણી કરશે. વધુમાં જણાવ્યુ કે, સંઘ બનાવવાને લઈને બધા નિર્ણયો સ્ટીયરીંગ કમિટિ દ્વારા લેવામાં આવશે. જેમાં કપિલ દેવ, ભરત રેડ્ડી, અંશુમન ગાયકવાડ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી પણ સામેલ હશે.

તેમણે કહ્યુ કે, કાર્યકારી સમિતિમાં કેટલા સભ્યો હશે અને તેમના નામ શું હશે તે બધું ચાર સદસ્યોની સમિતિ જોશે જેને સંયોજક જી.કે. પિલ્લઈ પણ જોશે. નંદન કામથના રુપમાં તેમની પાસે કાનુની સલાહકાર પણ હશે.

આ નામને પહેલા જ નોંધણી માટે મોકલી આપવામાં આવ્યુ છે અને બોર્ડની આગામી વાર્ષિક સામાન્ય બેઠક પહેલા અસ્તિત્વમાં આવી જશે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, આ વાતને લઈને બધી પ્રક્રિયા થઈ રહી હતી. આગાની દિવસોમાં ભારતીય ક્રિકેટ ખેલાડીઓનું પોતાનુ એક સંઘ હશે જે તેમના અધિકારોની વાત કરશે. આ ટીમનું ગઠન લોઢા સમિતિની ભલામણો માટે મોકલવામાં આવ્યું હતું.

Cricket
કપિલ દેવ

અધિકારીએ કહ્યુ કે, આ સમિતિનું નામ ઈંડિયન ક્રકિટર્શ એસોસિએશન રાખવામાં આવ્યુ છે અને તેને નોંધણી માટે મોકલવામાં આવ્યુ છે. એક વખત તે આવી જાય ત્યારબાદ બાકીની બધી જ પ્રક્રિયા આપોઆપ થઈ જશે. BCCIની આગામી એજીએમ પહેલા અમારી પાસે ખેલાડીઓ માટે સંઘ હોવુ જરુરી છે. આ એક ઉપસમિતિ જેવુ હશે.

ખેલાડીઓના આ સંઘના કામ વિશે પૂછ્યા બાદ અધિકારીએ જણાવ્યુ કે, ખેલાડીઓના સંઘમાં બે શખ્સો ટોચની પરિષદમાં નિમિત કરવામાં આવશે. આ BCCIની તકનીકી સમિતિથી ઘણી અલગ હશે. કાર્યકારી સમિતિ માટે નામ ત્યારે સામે આવશે જ્યારે રાજ્ય સંઘ બંધારણને અપનાવશે અને ચૂંટણી કરશે. વધુમાં જણાવ્યુ કે, સંઘ બનાવવાને લઈને બધા નિર્ણયો સ્ટીયરીંગ કમિટિ દ્વારા લેવામાં આવશે. જેમાં કપિલ દેવ, ભરત રેડ્ડી, અંશુમન ગાયકવાડ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી પણ સામેલ હશે.

તેમણે કહ્યુ કે, કાર્યકારી સમિતિમાં કેટલા સભ્યો હશે અને તેમના નામ શું હશે તે બધું ચાર સદસ્યોની સમિતિ જોશે જેને સંયોજક જી.કે. પિલ્લઈ પણ જોશે. નંદન કામથના રુપમાં તેમની પાસે કાનુની સલાહકાર પણ હશે.

Intro:Body:

बीसीसीआई के एक वरिष्ठ अधिकारी ने कहा है कि अगले दो से तीन सप्ताह में इंडियन क्रिकेटर्स एसोसिएशन अस्तित्व में आ जाएगा. इसके नाम को पंजीकरण के लिए भेजा जा चुका है.



नई दिल्ली: काफी दिनों से अस्तित्व में आने का इंतजार कर रहा भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई) का खिलाड़ियों का संघ अगले दो से तीन सप्ताह में अस्तित्व में आ जाएगा और इसका नाम इंडियन क्रिकेटर्स एसोसिएशन होगा.





इस नाम को पहले ही पंजीकरण के लिए भेजा जा चुका है और बोर्ड की अगली वार्षिक आम बैठक (एजीएम) से पहले ये अपने अस्तित्व में होगा.



संघ खिलाड़ियों के अधिकारों की बात करेगा



बीसीसीआई के एक वरिष्ठ अधिकारी ने कहा कि इसे लेकर चीजें प्रक्रिया में थीं और कुछ ही सप्ताह में भारतीय क्रिकेट खिलाड़ियों का अपना एक संघ होगा जो उनके अधिकारों की बात करेगा. इसका गठन लोढ़ा समिति की सिफारिशों में था.



अधिकारी ने कहा,"इंडियन क्रिकेटर्स एसोसिएशन इसका नाम है और इसे पंजीकरण के लिए भेजा जा चुका है. एक बार ये हो जाए, इसके बाद बाकी की सारी प्रक्रिया हो जाएगी. बीसीसीआई की अगली एजीएम से पहले हमारे पास खिलाड़ियों की संघ होना जरूरी है. ये एक उप समिति जैसा होगा."



खिलाड़ियों के इस संघ के काम के बारे में पूछने पर अधिकारी ने कहा,"खिलाड़ियों के संघ में से दो शख्स शीर्ष परिषद में नामित किए जाएंगे. ये बीसीसीआई की तकनीकी समिति से काफी अलग होगी. कार्यकारी समिति के लिए नाम तभी सामने आएंगे जब राज्य संघ संविधान को अपना लेंगे और चुनाव कराएंगे."



संघ बनाने को लेकर फैसले स्टीयरिंग कमेटी द्वारा लिए जाएंगे



अधिकारी ने कहा कि खिलाड़ियों का संघ बनाने को लेकर सभी फैसले स्टीयरिंग कमेटी द्वारा लिए जाएंगे जिसमें कपिल देव, भरत रेड्डी, अंशुमान गायकवाड़ और भारतीय टीम की पूर्व कप्तान शांता रंगास्वामी शामिल होंगी.



उन्होंने कहा,"कार्यकारी समिति में कितने खिलाड़ी होंगे और उनका काम क्या होगा, इसे चार सदस्यीय समिति देखेगी जिसके संयोजक जी.के. पिल्लई भी होंगे. नंदन कामथ के रूप में उनके पास कानूनी सलाहकार भी होगा."


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.