ETV Bharat / state

દેશના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ: મનસુખ માંડવિયા - The central government

ભાવનગર: કેન્દ્રીય શીપીંગ પ્રધાન ડૉ. મનસુખભાઇ માંડવિયાએ દેશની આર્થિક પરિસ્થિતિ સંદર્ભે ભાવનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી વૈશ્વિક મંદીને ભારતમાં ખાળવા કેવા પ્રકારના પગલાઓ કેન્દ્રની યુપીએ સરકાર લઈ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

Bhavnagar
author img

By

Published : Sep 28, 2019, 8:42 PM IST

ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ અંગે વાત કરતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં વિકાસ અંગેની બહુવીધ તકો ઉપલબ્ધ છે. ભાવનગરને રોડ માર્ગે જોડવા નેશનલ હાઈવેનું કામ તિવ્ર ગતિએ આગળ ધપી રહ્યું છે. દક્ષિણ ગુજરાતને સમુદ્ર માર્ગે ભાવનગરની કનેક્ટિવિટી માટે ઘોઘા-દહેજ રોપેકસ સેવા ઉપલબ્ધ છે. હાલ ટૅકનિકલ કારણો સર થોડા સમય માટે સેવા સ્થગિત છે.

દેશના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ: મનસુખ માંડવિયા

પરંતુ, કેન્દ્રના શિપિંગ વિભાગે ડ્રેઝીગ માટે રૂપિયા ૨૦૦ કરોડની ફાળવણી કરી છે જે ઉધોગો દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ કે વાપી જિલ્લામાં સ્થપાયા છે તે ઉધોગ ભાવનગર જિલ્લામાં પણ સ્થપાશે. ભાવનગરના સર્વાંગી વિકાસ માટે અલાયદો પ્લાસ્ટિક ઉધોગ ઝોન સ્થાપવામાં આવ્યો છે. ભાવનગરમાં બંધ પડેલી આલ્કોક એશડાઉન જેવી કંપનીઓને પુનઃ જીવીત કરી નવા પ્રાણ ફૂકાશે ભાવનગર પાસે શિપ બ્રેકિંગ માટે તો ઉધોગ હયાત છે. પરંતુ, આગામી સમયમાં શિપ નિર્માણ માટેની વિપુલ તકો સર્જાશે.

ભાવનગર શહેર અને જિલ્લાના વિકાસ અંગે વાત કરતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, ભાવનગર શહેર અને જિલ્લામાં વિકાસ અંગેની બહુવીધ તકો ઉપલબ્ધ છે. ભાવનગરને રોડ માર્ગે જોડવા નેશનલ હાઈવેનું કામ તિવ્ર ગતિએ આગળ ધપી રહ્યું છે. દક્ષિણ ગુજરાતને સમુદ્ર માર્ગે ભાવનગરની કનેક્ટિવિટી માટે ઘોઘા-દહેજ રોપેકસ સેવા ઉપલબ્ધ છે. હાલ ટૅકનિકલ કારણો સર થોડા સમય માટે સેવા સ્થગિત છે.

દેશના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ: મનસુખ માંડવિયા

પરંતુ, કેન્દ્રના શિપિંગ વિભાગે ડ્રેઝીગ માટે રૂપિયા ૨૦૦ કરોડની ફાળવણી કરી છે જે ઉધોગો દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ કે વાપી જિલ્લામાં સ્થપાયા છે તે ઉધોગ ભાવનગર જિલ્લામાં પણ સ્થપાશે. ભાવનગરના સર્વાંગી વિકાસ માટે અલાયદો પ્લાસ્ટિક ઉધોગ ઝોન સ્થાપવામાં આવ્યો છે. ભાવનગરમાં બંધ પડેલી આલ્કોક એશડાઉન જેવી કંપનીઓને પુનઃ જીવીત કરી નવા પ્રાણ ફૂકાશે ભાવનગર પાસે શિપ બ્રેકિંગ માટે તો ઉધોગ હયાત છે. પરંતુ, આગામી સમયમાં શિપ નિર્માણ માટેની વિપુલ તકો સર્જાશે.

Intro:એપૃવલ : ધવલસર
ફોર્મેટ : એવીબીબી

વિદેશી હૂંડીયામણ ખચૅ ઘટાડવા માટે ખાસ પગલાં ઓ લેવાયા

કેન્દ્રીય શીપીંગ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીએ દેશની આર્થિક પરિસ્થિતિ સંદર્ભે ભાવનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબંધી વૈશ્વિક મંદી ને ભારતમાં ખાળવા કેવા પ્રકારના પગલાઓ કેન્દ્રની યુપીએ સરકાર લઈ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતીBody:ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વતની અને હાલ કેન્દ્ર સરકાર માં શિપિંગ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા ડૉ મનસુખભાઇ માંડવીએ દેશની આર્થિક પરિસ્થિતિ તથા વૈશ્વિક મંદી સંદર્ભે પત્રકારો સાથે ચચૉઓ કરી મહિતી આપી હતી દેશનો જીટીપી દર મજબૂત બનાવવા મોદી સરકારે અસરકારક પગલાઓ લીધા છે મનસુખભાઇ એ જણાવ્યું હતું દેશ માથી સૌથી વધુ વિદેશી હૂંડીયામણ સોનું, તથા ખનીજ તેલ માટે ખચૅવામા આવે છે દેશ નું નાણું દેશમાં જ રહે તે માટે દેશના લોકો ના ખનિજ તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તથા વધુ માં ઈલેક્ટ્રિક-વિજળી આધારિત વાહનોનો લોકો મહત્તમ ઉપયોગ કરે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે દેશમાં ઘર આંગણે આવા વાહનોનું ઉત્પાદન થાય એવાં પગલાઓ લેવાયા છે એક સમયે સમગ્ર દેશમાં ૩ કરોડ ૩૪ લાખ લોકો ઈન્કમટેક્સ ભરતા હતાં આ વેરાઓ સંદર્ભે મોદી સરકાર એ હાથ ધરેલા સરળી કરણ ને કારણે આજે દેશના ૧૩ કરોડ લોકોએ ઈન્કમટેક્ષ ભરપાઈ કર્યો છે ટાચણી થી લઈને સેના ના ઉપયોગ અર્થે ઉપયોગમાં લેવાતાં શસ્ર સરંજામ હવાઈ જહાજો, શિપ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને લગતાં સાધનો નું ઉત્પાદન પણ કર આંગણે શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને દેશમાં સમૃદ્ધિ દર વધવા સાથે અગણિત રોજગારી અંગે ની તકો પ્રાપ્ત થશે Conclusion:ભાવનગર શહેર જિલ્લા ના વિકાસ અંગે વાત કરતાં મંત્રી માંડવીયા એ જણાવ્યું હતું કે ભાવનગર શહેર જિલ્લામાં વિકાસ અંગે ની બહુવીધ તકો ઉપલબ્ધ છે ભાવનગર ને રોડ માર્ગે જોડવા નેશનલ હાઈવે નું કામ તિવ્ર ગતિએ આગળ ધપી રહ્યું છે દક્ષિણ ગુજરાત ને સમુદ્ર માર્ગે ભાવનગર ની કનેક્ટિવિટી માટે ઘોઘા-દહેજ રોપેકસ સેવા ઉપલબ્ધ છે હાલ ટૅકનિકલ કારણો સર થોડા સમય માટે સેવા સ્થગિત છે પરંતુ કેન્દ્રના શિપિંગ વિભાગે ડ્રેઝીગ માટે રૂપિયા ૨૦૦ કરોડ ની ફાળવણી કરી છે જે ઉધોગો દક્ષિણ ગુજરાત ના ભરૂચ, દહેજ કે વાપી જિલ્લા માં સ્થપાયા છે એ ઉધોગ ભાવનગર જિલ્લામાં પણ સ્થપાશે ભાવનગર ના સર્વાંગી વિકાસ માટે અલાયદો પ્લાસ્ટિક ઉધોગ ઝોન સ્થાપવામાં આવ્યો છે ભાવનગર માં બંધ પડેલી આલ્કોક એશડાઉન જેવી કંપનીઓ ને પુનઃ જીવીત કરી નવા પ્રાણ ફૂકાશે ભાવનગર પાસે શિપ બ્રેકિંગ માટે તો ઉધોગ હયાત છે પરંતુ આગામી સમયમાં શિપ નિમૉણ માટે ની વિપુલ તકો સજૉશે

બાઈટ ૧ :મનસુખ માંડવિયા (કેન્દ્રીય મંત્રી)
બાઈટ ૨ :મનસુખ માંડવિયા (કેન્દ્રીય મંત્રી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.