ETV Bharat / state

ભાવનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલના 52 ઉમેદવારમાં સિનિયર યુવરાજસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત

author img

By

Published : Feb 6, 2021, 8:25 AM IST

ભાવનગર મહાનગરપાલિકામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા યુવરાજસિંહ ગોહિલને હાલમાં ભાવનગર ભાજપની ઉમેદવારની 52ની ટીમમાં સિનિયર અને મુખ્ય માનવામાં આવે છે. તેમજ તેઓ અનુભવી અને હાલના નવા 40 ચેહરાને માર્ગદર્શન આપી શકે તેવા છે ત્યારે ઇટીવી ભારત દ્વારા યુવરાજસિંહ સાથે આગામી ચૂંટણી પ્રચાર જંગમાં કેવા મુદ્દાને લઈને ઉતરશે તે જાણવા ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.

યુવરાજસિંહ ગોહિલ
યુવરાજસિંહ ગોહિલ

  • યુવરાજસિંહ ગોહિલ ભાવનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે
  • તેઓને હાલમાં ભાવનગર ભાજપની ઉમેદવારની 52ની ટીમમાં સિનિયર અને મુખ્ય માનવામાં આવે છે
  • આગામી ચૂંટણીમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે

ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર થયેલા ભાજપના 52 ઉમેદવાર પૈકી 12 રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં સિનિયર કોઈ હોય તો તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા યુવરાજસિંહ ગોહિલ છે. 52 ઉમેદવારો માટે અગ્રણી બની ગયેલા યુવરાજસિંહ સાથે આગામી એક મહિનાના જંગમાં કેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવશે તે જાણવા ખાસ વાતચીત ETV BHARAT એ કરી હતી.

મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલના સિનિયર ઉમેદવાર યુવરાજસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત

યુવરાજસિંહ ગોહિલે ખાસ વાતચીતમાં શું કહ્યું ?

ભાવનગર મહાનગરપાલિકામાં 5 વર્ષમાં અઢી વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહેલા યુવરાજસિંહ ગોહિલને હાલની ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ગુડ બુકમાં સ્થાન મેળવનાર યુવરાજસિંહ ગોહિલ હાલના 52 ઉમેદવારોમાં અગ્રણી બની ગયા છે. આગામી એક મહિનાની જંગ જેવી સ્થિતિમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં યુવરાજસિંહ અહમ ભૂમિકા ભજવી શકે છે.

  • યુવરાજસિંહ ગોહિલ ભાવનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે
  • તેઓને હાલમાં ભાવનગર ભાજપની ઉમેદવારની 52ની ટીમમાં સિનિયર અને મુખ્ય માનવામાં આવે છે
  • આગામી ચૂંટણીમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે

ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર થયેલા ભાજપના 52 ઉમેદવાર પૈકી 12 રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં સિનિયર કોઈ હોય તો તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા યુવરાજસિંહ ગોહિલ છે. 52 ઉમેદવારો માટે અગ્રણી બની ગયેલા યુવરાજસિંહ સાથે આગામી એક મહિનાના જંગમાં કેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવશે તે જાણવા ખાસ વાતચીત ETV BHARAT એ કરી હતી.

મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હાલના સિનિયર ઉમેદવાર યુવરાજસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત

યુવરાજસિંહ ગોહિલે ખાસ વાતચીતમાં શું કહ્યું ?

ભાવનગર મહાનગરપાલિકામાં 5 વર્ષમાં અઢી વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહેલા યુવરાજસિંહ ગોહિલને હાલની ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ગુડ બુકમાં સ્થાન મેળવનાર યુવરાજસિંહ ગોહિલ હાલના 52 ઉમેદવારોમાં અગ્રણી બની ગયા છે. આગામી એક મહિનાની જંગ જેવી સ્થિતિમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં યુવરાજસિંહ અહમ ભૂમિકા ભજવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.