ETV Bharat / state

વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ચેકડેમ ભરાયા, ખેડૂતોમાં આનંદ

ભાવનગર: જિલ્લામાં શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. ગત વર્ષે વાવણી સમયે વરસાદ નહીં હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. ત્યારે વાવાઝોડાને પગલે આવેલા વરસાદથી ઘોઘા સહિતના પંથકમાં સારો વરસાદ નોંધાયો છે.

author img

By

Published : Jun 15, 2019, 4:21 AM IST

વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ

વરસાદને પગલે ઘોઘાના ગોરીયાળી અને રામપર ગામ નજીક ચેકડેમ ભરાયા છે. તો ગોરીયાળી ગામમાં ત્રણ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે. ખેડૂતોએ વરસાદનો લાભ ચૂક્યા વિના વાવણી કરી છે. ચેકડેમ ભરાતા ખેડૂતો હવે સારો પાક આવે તેવી આશા છે.

વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ

વરસાદને પગલે ઘોઘાના ગોરીયાળી અને રામપર ગામ નજીક ચેકડેમ ભરાયા છે. તો ગોરીયાળી ગામમાં ત્રણ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે. ખેડૂતોએ વરસાદનો લાભ ચૂક્યા વિના વાવણી કરી છે. ચેકડેમ ભરાતા ખેડૂતો હવે સારો પાક આવે તેવી આશા છે.

વાયુ વાવાઝોડાના પગલે થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ
R_GJ_BVN_1406_01_CHECKDEM_ PAANI AAVAK_BHAUMIK


એંકર - 
ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે ગત વર્ષે વાવણી સમયે વરસાદ નહિ હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ હતી ત્યારે વાવાઝોડાને પગલે આવેલા વરસાદથી ઘોઘા સહિતના પંથકમાં સારો વરસાદ નોંધાયો છે વરસાદને પગલે ઘોઘાના ગોરીયાળી અને રામપર ગામ નજીક ચેકડેમ ભરાયા છે ગોરીયાળી ગામમાં ત્રણ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ છે આજે કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી છે ખેડૂતોએ વરસાદનો લાભ લેવાનું ચૂકવા નો માંગતા હોય તેમ વાવણી કરી છે ચેકડેમ ભરાતા ખેડૂતો હવે સારો પાક લેવાની આશા આ બેઠા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.