ETV Bharat / state

મૃતક યુવાનની સારવારમાં બેદરકારી, પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર - મૃતક યુવાનની સારવારમાં બેદરકારી

ભાવનગરમાં મૃતકના પરિવારે ડૉકટરની બેદરકારી દર્શાવી મૃત્યુ નીપજ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો અને જવાબદાર સામે પગલાં ભરવાની માગ કરી હતી. તેમજ જો પગલાં નહિ ભરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

etv
મૃતક યુવાનની સારવારમાં બેદરકારી, પરિવારે મૃતદેહ ન સ્વીકારવા કર્યો ઇન્કાર
author img

By

Published : Jan 22, 2020, 5:28 PM IST

ભાવનગર: શહેરના સર.ટી હોસ્પિટલમાં દર્દીના પરિવારે ડૉક્ટર અને સિક્યુરિટી ગાર્ડ પર છરી વડે હુમલો કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દર્દીનું મોત થતાં પરિવાર અને ડૉક્ટર વચ્ચે કોઈ વાતને લઇને બોલા-ચાલી થઇ હતી. જેથી મૃતકવા પરિવારે ડૉક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો.

મૃતક યુવાનની સારવારમાં બેદરકારી, પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

આ સમગ્ર બનાવ અંગે સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે, ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. જેથી જ્યાં સુધી ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહીં આવે.

ભાવનગર: શહેરના સર.ટી હોસ્પિટલમાં દર્દીના પરિવારે ડૉક્ટર અને સિક્યુરિટી ગાર્ડ પર છરી વડે હુમલો કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દર્દીનું મોત થતાં પરિવાર અને ડૉક્ટર વચ્ચે કોઈ વાતને લઇને બોલા-ચાલી થઇ હતી. જેથી મૃતકવા પરિવારે ડૉક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો.

મૃતક યુવાનની સારવારમાં બેદરકારી, પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

આ સમગ્ર બનાવ અંગે સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે, ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. જેથી જ્યાં સુધી ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહીં આવે.

Intro:રાત્રે સર ટી હોસ્પિટલના મૃત્યુ બાદ પરિવારનો આક્ષેપ : બેદરકારીને પગલે મોત તો મૃતદેહ ઉપાડવાનો ઇનકારBody:બ્રેકીંગ - રાત્રે મૃતકના પરિવાર સાથે મારમારી બાદ નવો વણાંક

મૃતકના પરિવારે રાત્રે ડોકટર અને સિક્યુરિટી પર હુમલો કર્યાનો આક્ષેપ

મૃતકના પરિવારે ડોકટરની બેદરકારી દર્શાવી આક્ષેપ કર્યો

પરિવારે જવાબદાર સામે પગલાં ભરવાની કરી માંગ

પગલાં નહિ ભરાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર

વીર માંધાતા કોળી સંગઠન પરિવાર સાથે આવ્યું મેદાનમાંConclusion:Update

નોંધ - રાતના વિડીયો એડ છે અને હાલના નવા

એન્કર - ભાવનગર સર ટી હોસ્પિટલમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરચલિયા પર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઈ લેતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં ડોકટર સાથે માથાકૂટ થવા પામી હતી. મૃતકના પરિવારના સભ્યો ઉશ્કેરાઈ જતા ડોકટર અને સિક્યુરિટી ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો હતો. બન્નેને ઇજા થતાં સારવાર કરાઈ હતી તો બનાવને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. એલસીબી એસઓજી સહિત ડીવાયએસપી સર ટી હોસ્પિટલ પોહચી હુમલો કરનારની શોધખોળ હાથ ધરી હતી.

રાત્રે પરિવાર પર આક્ષેપ બાદ પરિવારે ડોકટરની બેદરકારીને પગલે મોટ થયાનો આક્ષેપ કરીને મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. વીર માંધાતા કોળી સંગઠન પરિવાર સાથે આવ્યું છે. જવાબદાર ડોકટર સામે પગલાં ભરવાની માંગ પરિવારે કરી છે.જ્યાં સુધી પગલાં ભરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ પરિવાર કે સમાજ સ્વીકારશે નહિ તેમ સંગઠનના પ્રમુખે જણાવ્યું છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.